________________
૪
શ્રી જિતેન્દ્રાગમ–વિવિધ–વિષયરૂપ–ગુણુ–સ‘ગ્રહ
૩ અભયદાન-શરણે આવેલાનું રક્ષણ કરવુ કાઇપણ જીવને મરણના ભયથી અચાવી લેવા તે. ૪ ઉચિતદાન-વ્યવહારથી જે સંબધીઓને અપાય તે. ૫ કીર્તિદાન—જે દાનથી જગતના લેાકેા વખાણ કરે, જે દાનને જગતના લેાકેા જોઇ શકે તે. દાનનાં પાંચ ભૂષણા
૧ પાત્રને દેખી દાતારની આંખમાં હર્ષના આંસુ આવે તે. ૨ પાત્રને ઢેખી દાતારની રામરાજી વિકસ્વર થાય.
૩ પાત્રને દેખી બહુમાનની લાગણી ઉત્પન્ન થાય.
૪ પાત્રને દેખી તેમની અનુમેાદના કરે.
૫ પાત્રને દેખી મીઠા વચનેાથી ખેલાવે. દાનનાં પાંચ દૂષ્ણા
૧ દાન આપવાંમાં જરાપણુ આદર જાય નહિ.
૨ દાન આપતાં વિલંબ કરે.
૩ દાન આપતાં કડવાં વચન મેલે.
૪ દાન આપતાં માઢું ચડાવે,
૫ દાન આપીને પાછળથી પશ્ચાત્તાપ કરે.
સાત ભયાનાં નામ
૧ આલેકભય, ૨ પરલેાકભય, ૩ આદાનભય, ૪ અકસ્માતભય, પ આજીવિકાલય, ૬ મરણભય અને છ અપયશભય,