________________
શ્રી જિનેન્ટાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંપ્રહ ૧૫ અનિસૃષ્ટ-સહીયારાની વસ્તુ એક-બીજાની અનુમતિ વિના આપે તે.
૧૬ અધ્યપૂરક-સાધુ-સાધ્વીનું આગમન સાંભળી તેના માટે પોતાને માટે પકાવવા આપેલમાં વધારે રંધાવે તે.
આ સેળ દેશે ગૃહસ્થથી લાગે. રસેળ ઉત્પાદન (લેનારથી લાગે તે) –
૧ ધાત્રીષ–ગૃહસ્થના બાળકને રમાડીને આહાર લે તે. ૨ દૂતીષ–સંદેશે કહીને આહાર લે તે. ૩ નિમિત્તદોષ–નિમિત્ત પ્રકાશી આહારાદિ લે તે. ૪ આજીવદેશ–જાતિ-કુલ જણાવી આહારાદિ લે તે.
૫ વની૫કદાષ-શ્રમણ, બ્રાહ્મણ, તાપસ, અતિથિ કે કૂતરાઓના ભક્તોની સામે આહારાદિ માટે સાધુ પણ પિતાને
તેને તેને હું પણ ભકત હતએમ જણાવી આહારાદિ મેળવે તે.
૬ ચિકિત્સાદેષ–ઔષધ વગેરે વૈધું બતાવી આહાર
લે તે.
૭ ક્રોધદેષ ક્રોધ કરી, ભય દેખાડી આહાર લે તે. ૮ માનદેષ–અભિમાન કરી આહારાદિ લે તે. ૯ માયાદેષ-માયા-કપટ કરી આહારાદિ લે તે.
૧૦ લોભષ–મને ભિષ્ટ આહારદિને મેળવવાના લેશે ઘણાં ઘરમાં ફરનારને લાવેલ આહાર તે.