________________
૧૫
પતિ દ્વારા . ૫ મી વેકે ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૬ ઠી , ૨૭ , ૨૮ છે. ૭ મી , ૨૮ , ૨૯ , . ૮ મી ,, ૨૯ ૩૦ » ૯ મી , ૩૦ , ૩૧ :
૪ અનુત્તરે ૩૧ , ૩૩ . વિજયવિજયવંત જયંત અપરાજિત) સવાર્થસિદ્ધ ૩૩ , ૩૩ છે - ૧૯ પર્યાસિઓ-પર્યાપ્તિ છ છે-૧ આહાર, ૨ શરીર, ૩ ઇન્દ્રિય, ૪ શ્વાસોચ્છવાસ, ૫ ભાષા અને ૬ મન ૫ર્યાપ્તિ.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જોતિષી, વૈમાનિક, તિર્યંચ પચેદ્રિય ને મનુષ્ય એ સોળ દંડકે છ પર્યાપ્તિ હેય.
પાંચ સ્થાવરને પ્રથમની ચાર પર્યાપ્તિ હોય. બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય અને અસંજ્ઞી પંચેંદ્રિયને મન વિના પાંચ પર્યાપ્તિ હેય.
ર૦ આહાર દ્વાર–આહાર ત્રણ પ્રકારે છે ૧ ઓજાહાર, લામાહાર અને ૩ કવલાહાર.
નારકી, દશ ભવનપતિ, વ્યંતર, તિષી, વૈમાનિક અને પાંચ સ્થાવર એ ૧૯ દંડકે એજાહાર અને માહાર એમ બે આહાર હોય.
ત્રણ વિકસેંદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ પાંચ 'દંડકે ત્રણે આહાર હોય. . . .