________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ
નવતવ સંક્ષિપ્ત વિચાર જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજે રે બંધ “ક્ષ એ નવ તત્ત્વ છે. તેના ભેદે નીચે પ્રમાણે છે – જીવતરવના ૧૪
સંવરતત્વના પણ અજીવતવના ૧૪ નિર્જ રાતવના ૧૨ પુણ્યતત્તવના ૪૨
બંધતત્તવના ૪ પાપતાવના ૮૨
મોક્ષતાવના ૯ આશ્રવતવના ૪૦
નવ તની વ્યાખ્યા ૧ જીવતત્વ–નીવતિ-કાળાનું પાચતીતિ કવિ એટલે કે
ઈન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણેને અને જ્ઞાનાદિક ભાવપ્રાણેને
ધારણ કરે તે. ૨ અજીવતવ-જીવથી વિપરીત સ્વભાવવાળું ચેતના રહિત
હોય તે. ૩ પુછુયતત્વજે શુભ કર્મના ઉદયથી સુખને અનુભવ
થાય તે. ૪ પાપતત્વ જે અશુભ કર્મના ઉદયથી દુઃખને અનુભવ
થાય તે. ૫ આશ્રવ–મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા કર્મનું આવવું તે. ૬ સંવર–જેનાથી આવતા કર્મને રોકાવાય તે. ૭ નિર્જરા–આવતા કર્મને રોકવા અને પૂર્વે બાંધેલા કને
દેશથી ક્ષય કરવું તે..