SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ ૧ લો દિવસ ૨ જો દિવસ ૩ જો દિવસ ૪ થો દિવસ ૫ મો દિવસ ' પરુષનું પ્રમાણ ૮ કોળીયા ૧૨ કોળીયા ૧૬ કોળીયા ૨૪ કોળીયા ૩૨ કોળીયા (૧૧) નવ નિધાન તપ :- દિગ્વિજય કરીને પાછા આવતી વખતે અઠ્ઠમ તપ કરીને ગંગાનદીના તટ ઉપર ચક્રવર્તી નવનિધાનને પ્રગટ કરે છે. સ્વપરની સુખાકારીતા વધારવામાં આ નવનિધાન ચક્રવર્તીને સહાય કરે છે. એટલા માટે નવનિધાનની આરાધના શ્રાવક-શ્રાવિકા કરી શકે છે. સુદ પક્ષની નવ નોમે ઉપવાસ કરીને આ આરાધના કરવાની હોય છે. (૧૨) દમયંતી તપ :- · સતી દમયંતી એ રાજા નલ (પતિ) ના વિયોગમાં પોતાના અંતરાય કર્મ અને અશાતા વેદનીય કર્મના નાશ કરવાના ઉદ્દેશ પૂર્વક ૨૪ ભગવાનના ક્રમશઃ ૨૦ આયંબિલ અને તે દરેકના શાસન યક્ષ-યક્ષિણીની ભક્તિ માટે ૨૦ આયંબિલ, કુલ મળીને ૫૦૪ આયંબિલ ર્કા, એટલે આ તપ સતી દમયંતી નામથી પ્રસિદ્ધ છે. સ્ત્રીનું પ્રમાણ ૭ કોળીયા ૧૧૩ ૧૧ કોળીયા ૧૪ કોળીયા ૨૧ કોળીયા ૨૭ કોળીયા (૧૩) આયતિજનક તપ : कार्यं द्वात्रिंशदाचाम्लैः स्वसत्त्वेन निरन्तरैः । एवं स्यादायतिशुभं तप उद्यापनान्वितम् । શક્તિ હોય તો નિરંતર ૩૨ નહીંતર સાંત૨ ૩૨ આયંબિલ કરવાથી તથા પારણામાં મોટી સ્નાત્ર પૂજા, વિશિષ્ટ ૩૨ ફળ-નૈવેદ્ય અર્પણ કરવા, અને સંઘ પૂજાદિ કરવાથી આયતિ (ભવિષ્ય) સારુ નિર્માણ થાય છે. (૧૪) નિગોદ આયુ ક્ષય તપ ઃ- એક ઉપવાસ એકાસણું, બે ઉપવાસ એકાસણું, ત્રણ ઉપવાસ એકાસણું, ચાર ઉપવાસ એકાસણું, પાંચ ઉપવાસ એકાસણું-ચાર ઉપવાસ એકાસણું, ત્રણ ઉપવાસ એકાસણું... એક ઉપવાસ એકાસણું- એવી ૩૪ દિવસની તપ સાધના, ઉત્તમભાવ અને સંકલ્પ ત્રણે સાથે થવાથી નિગોદનું આયુષ્યક્ષય થાય છે. 2.
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy