________________
-
----
-
----
સ મ "
ણુ
---
-
જેઓ મારા કાર્યમાં સલાહ સુચના અને પ્રેરણા આપવા દ્વારા ખૂબ જ સહાયક થાય છે,
જેમાં વિવિધ વિષયોનું સુંદર જ્ઞાન ધરાવે છે તેમજ ખૂબજ કાર્યદક્ષ છે
પૂજ્યપાદ સૂરિસાર્વભૌમ પરમશાસનપ્રભાવક જૈનાચાર્ય શ્રીમદ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના
- વિદ્વાન પ્રશિષ્ય મુનિરાજશ્રી ભાસ્કરવિજયજી
મહારાજના કરકમલમાં
સાદર સમર્પણ
કીતિવિજયની અનેક વન્દના