SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૨૦૪૪નું મુનિસંમેલન ખરી રીતે વિ.સં. ૨૦૪રનાં પટ્ટક પછીનું કાર્ય કરવા માટે યોજાયું Tહતું. પણ ઓમકારસૂરિની દૂરંદેશીથી તેમણે બધાને સંકલિત કર્યા હતા. આ સંમેલનમાં ખુલ્લા દિલે ચર્ચામાં | વિચારણા થઈ હતી. પરસ્પર જુદાજુદા સમુદાયના યુવાન સાધુઓ એકબીજાની નજીક આવ્યા હતા. સંકોચ વિના સૌએ પોતાની વાતો રજૂ કરી હતી. આ સંમેલનની સફળતાનો આધાર ઓમકાર સૂરિની આવડત, રામસૂરિ ડહેલાવાળાની નિખાલસતા અને પ્રેમસૂરિની કુનેહને આભારી છે. બધાયે હળવા દિલ કરી નિખાલસભાવે ચર્ચા કરી હતી. અને સંઘનું પંદર આની ઐક્ય સધાયું હતું. આ સંમેલન ખૂબ યાદગાર હતું. Jઆ સંમેલનથી દરેક સમુદાયો ખૂબ નજીક આવ્યા છે. અને આજે પણ એક-બીજા હળતા-મળતા થયા છે તે Jઆ સંમેલનનું પરિણામ છે. - ૨૩૦] =================== [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - - - --
SR No.023272
Book TitleMara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Original Sutra AuthorN/A
AuthorMafatlal Jhaverchand Gandhi
PublisherMafatlal Jhaverchand Gandhi
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy