________________
આ વિષયમાં શ્રી ષોડશકપ્રકરણમાં જણાવ્યું છે કે – કાયાદિયોગો જેમાં સારભૂત છે એવી કાયયોગસારા, વચનયોગસારા, અને મનોયોગસારા – આ પ્રમાણે પૂજા ત્રણ પ્રકારની છે. કાયાદિની શુદ્ધિથી પ્રાપ્ત કરેલા વિત્તથી જે પૂજા થાય છે તે પૂજા શ્રેષ્ઠ છે - એમ બીજા આગમના જાણકારો કહે છે. પહેલી ‘કાયયોગસારા પૂજા વિઘ્નોને ઉપશમાવતી હોવાથી વિદ્ગોપશમની' કહેવાય છે. બીજી “વાગ્યોગસારા પૂજા અભ્યદયને આપનારી હોવાથી “અલ્યુદયપ્રસાધની' કહેવાય છે અને ત્રીજી મનોયોગસારા પૂજા વાસ્તવિક (પારમાર્થિક - મોક્ષ) ફળને આપનારી હોવાથી તેને નિર્વાણસાધની કહેવાય છે. આ રીતે તે તે અર્થને જણાવનારાં તે તે નામવાળી (અર્થને અનુસરતા નામવાળી) તે તે પૂજા છે. પ-૨પા
કાયયોગસારાદિ ત્રણ પૂજામાં જે થાય છે-તે જણાવાય છે - आद्ययोश्चारुपुष्पाद्यानयनैतन्नियोजने ।। अन्त्यायां मनसा सर्वं सम्पादयति सुन्दरम् ॥५-२६॥
“પ્રથમ બે પૂજામાં અનુક્રમે પૂજક સુંદર પુષ્પ વગેરે લાવે છે અને બીજાની પાસે બીજા સ્થાનેથી મંગાવે છે. છેલ્લી પૂજામાં નથી, તે બધી સુંદર સામગ્રી પ્રાપ્ત કરાય છે. આ પ્રમાણે છવ્વીશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પહેલી કાયયોગસારા નામની પૂજામાં સુંદર પુષ્પાદિ દ્રવ્યોને તે પૂજા કરનારા સેવે છે અર્થાત્ તે દ્રવ્યો પૂજા વખતે ચઢાવે છે - અર્પણ કરે છે. બીજી વાગ્યોગસારા નામની પૂજામાં સારાં પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યો કોઈને કહીને બીજે
સ્થાનેથી મંગાવીને પણ પૂજા કરનારા વાપરે છે. શ્રી ષોડશકપ્રકરણમાં પણ આ અંગે જણાવ્યું છે કે – “પ્રથમ વિજ્ઞોપશમની (કાયયોગસારા)
GUDિ |D]D]D]D]D]D/