________________
એટલું માત્ર ચોક્કસપણે ધ્યાનમાં રાખી શકીએ...... ૨-૫૫
ઉપર જણાવ્યા મુજબ એ સિદ્ધ થયું કે બાલાદિ જીવોને બાલાદિ-યોગ્ય દેશના આપવી. હવે તે બાલાદિ જીવોનું સામાન્યથી લક્ષણ જણાવાય છે
-
तत्र बालो रतो लिङ्गे वृत्तान्वेषी तु मध्यमः । पण्डितः सर्वयत्नेन शास्त्रतत्त्वं परीक्षते ॥२-६॥ ‘‘બાલાદિ જીવોમાં લિગમાત્રમાં જે રક્ત(રાગી) છે તેને બાલ કહેવાય છે, વૃત્ત(આચાર)ને જ મુખ્ય માનનારો મધ્યમ છે અને જે પૂર્ણ પ્રયત્ને શાસ્ત્રતત્ત્વને પરીક્ષે છે તે પણ્ડિત છે. ’’ – આ પ્રમાણે ६६६८ શ્લોકનો સામાન્ય અર્થ છે. આશય સ્પષ્ટ છે કે બાલ, મધ્યમ અને પંડિત : આ ત્રણ પ્રકારના શ્રોતાઓને તેમને ઉચિત દેશના આપવાની છે. એમાં બાલજીવો અસદ્-અસુંદર (ખરાબ) આચારવાળા; આગમમાં જેનો નિષેધ છે તેને આચરવાવાળા અને દેશકાલાદિને આશ્રયીને શક્ય હોવા છતાં એ પ્રમાણે સદાને માટે નહિ આચરનારા હોયછે. તેથી લગભગ તેઓ આચારના મહત્ત્વને સમજતા હોતા નથી. તેમની દૃષ્ટિએ બાહ્ય વેષ-આકારને ધારણ કરવા માત્રથી તે વંદનાદિને યોગ્ય હોય છે. તેથી તેઓ લિગ-બાહ્યવેષ- આકારમાં જ રાગી હોય છે. એવા બાહ્યવેષાદિને ધારણ કરનારાને બાલજીવો ધર્મી માની લે છે. સામાન્ય રીતે મધ્યમ અને પંડિતજનો પણ આચાર અને તત્ત્વ(શાતત્ત્વ)ની સાથે વેષને પણ માને છે. પરન્તુ તેઓ બાલની જેમ ગિમાત્રનું જ પ્રાધાન્ય માનતા નથી. તેથી શ્લોકમાંના ‘જિ’ પદનો અર્થ લિગમાત્ર કર્યો છે.
બાલજીયોની અપેક્ષાએ મધ્યમબુદ્ધિવાળા જીવોનો આચાર,
Do ૧૧
bu