________________
દાનમાં જ નહિ, દરેક ધર્માનુષ્ઠાનમાં કવચિત જ જોવા મળે. અને પરમપુણ્યોદયે પ્રાપ્ત થયેલી સામગ્રીનો પૂર્ણપણે ઉપયોગ કરી દાનધર્મની આરાધના દ્વારા, શ્લોકના અન્ને જણાવ્યા મુજબ આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ . એ જ એક શુભાભિલાષા. HI૧-૩૨ા.
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां प्रथमा दानद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
S|D]DD]D]DD]D]'
DDDDDDDDED