________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
સ્વયબુદ્ધિમંત્રિનુ` ચિંતન, અને મહાબળને ઉપદેશ તે મ`ત્રી કેવળ કામભાગમાં આસકત રાજાને જોઈ ને વિચારે છે કે—અમારા સ્વામી દુĒંત ઇન્દ્રિચેાવડે વિષયેામાં આસકત થઈ અમે દેખતા છતાં હરણ કરાય છે. તેથી તેની ઉપેક્ષા કરનારા અમાને ધિક્કાર પડી !! વિષય સુખમાં મગ્ન ચિત્તવાળા, ધર્માંકથી રહિત અમારા સ્વામીને જન્મ નિરક જાય છે, એથી મારુ' મન દુ:ખ પામે છે. જો અમે સ્વામીને ધર્માં સન્મુખ ન કરીએ તો અમારામાં અને હાસ્યમત્રીમાં શુ અંતર છે ? તેથી કાઈ પણ ઉપાય વડે અમારે રાજાને હિતકારી માગે લઈ જવા જોઈ એ. કદાચ સ્વામીના વ્યસનથી જીવનારા આ દુષ્ટમંત્રી મારી નિંદા કરશે, પણ તેનાથી મારે શું? એ પ્રમાણે વિચારીને સ` મ`ત્રીઆમાં મુખ્ય તે સ્વયંભુદ્ધ મત્રી બે હાથ જોડી રાજાને વિજ્ઞપ્તિ કરે છે કે—હે 'મહારાજા ! આ સંસારમાં જેને સમુદ્ર નદીઓના પાણી વડે, વડવાનળ સમુદ્રના પાણી વડે, યમરાજા પ્રાણીએ વડે, અગ્નિ ઇ ધન વડે તૃપ્ત થતા નથી, તમ જીવ પણ પાંચ ઇંદ્રિયોના વિષય સુખ વડે કચારેય તૃપ્તિ શું પામી શકે? કહ્યુ છે કે— अथिराण चचलाण य, खण मित्तसुहंकराण पावाणं । दुग्गइ निबंधणाणं, विरमसु एआण भोगाणं ॥ १७॥
૩૦
“ અસ્થિર, ચ’ચળ, ક્ષણમાત્ર સુખ કરનારા દુર્ગતિના
ઃઃ
કારણભૂત એવા આ પાપી વિષચેાથી વિરામ પામે.” ૧૭