________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૪૦૭
વડે પૃથ્વીપીઠ ઉપર આળોટતા મધ્યલકના નિવાસીઓ વડે, અગ્ય સમયે આવેલા દૈત્યની છાવણના કે લાહલના બ્રમથી વ્યાકુળ દેવગણ વડે અતિ દુઃશ્રવ સંભળાતે, લેકનાળીની સ્પર્ધા વડે નીચે ઉપર વૃદ્ધિ પામતે અતિભયંકર સિંહનાદ બાહુબલિ વડે કરાય છે.
ફરીથી પણ મહાબલિ ભરતરાજા હરિણીઓની જેમ મૈમાનિકની સ્ત્રીઓને ત્રાસ પમાડતા સિંહનાદને કરે છે. આ પ્રમાણે કીડા વડે આ મધ્યલકને ભય ઉત્પન્ન કરતા હોય તેમ અનુક્રમે ભરત અને બાહુબલિ મેટા અવાજને કરે છે. ત્યાં અનુક્રમે ભરતેશ્વરને શબ્દ હાથીના સૂઢની જેમ, સપના શરીરની જેમ અતિશય હીન થતું જાય છે, અને બાહુબલિનો સિંહનાદ સર્જનની મિત્રતાની જેમ, નદીના પ્રવાહની જેમ અધિકાધિક વધતો જાય છે.
આ પ્રમાણે શાસ્ત્રવાદમાં વાદી વડે પ્રતિવાદીની જેમ વાયુદ્ધમાં પણ વિર બાહુબલિ વડે ભરતેશ્વર જતા.
હવે તે બંને ભાઈએ બાહુયુદ્ધ માટે કક્ષા બાંધેલા હાથી સરખા પરિકર (કછેટા)ને બાંધે છે.
તે વખતે બાહુબલિનો સુવર્ણદંડને ધારણ કરનાર મુખ્ય પ્રતિહારી ઉછળતા સમુદ્રની જેમ બેલે છેહે પૃથ્વી ! વજન ખીલાની જેમ પર્વતનું આલંબન લઈને સમસ્ત સત્ત્વને ધારણ કરીને સ્થિર થા. હે નાગરાજ ! ચારે તરફથી વાયુ પૂરીને થંભાવીને, પર્વતની જેમ દઢ થઈને પૃથ્વીને ધારણ કર. હે મહાવરાહ! સમુદ્રના કાદવમાં
વજન
કરીને જિ. પર્વતની જે