________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૧૫
થતા નથી.” આ પ્રમાણે સવ નિધિ વશ પામ્યું છ રાજા અšમતપનું' પારણુ અને તે ફ્રિકા મહાત્સવ કરે છે.
નિધિને અષ્ટા
સુષેણુ સેનાપતિ પણ રાજાની આજ્ઞાથી ગંગાના દક્ષિણ નિષ્કુટને પલ્લીની જેમ ક્રીડામાત્રમાં સ સાધીને આવે છે. ત્યાં રાજા ક્રીડા વડે આક્રાંત કરેલ છે પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને જેણે એવા બીજા વૈતાઢય પર્યંતની જેમ ઘણા કાળ રહે છે.
અયેાધ્યાનગરીમાં પ્રવેશ મહોત્સવ
અન્યદા ભરતરાજાનું ચક્ર સમસ્ત ભરતક્ષેત્રને સાધી આકાશમાં રહેલ અચેાધ્યાની સન્મુખ ચાલે છે, તે વખતે ભરત મહારાજા પણ સ્નાન કરી, પૂજાકમ કરી, ઉત્તમ વસ્ત્ર ધારણ કરી, કયું છે. પ્રાયશ્ચિત્તકૌતુકમંગલ જેણે એવા, ઇંદ્રની જેમ મહાગજેન્દ્રના સ્ક ઉપર ચઢી, કલ્પવૃક્ષની જેમ નવનિધાનાથી પુષ્ટ છે કાશ જેના એવા સુમંગલાદેવીના સ્વપ્નનાં ભિન્ન ભિન્ન ફળની જેવાં ચૌદ મહારત્ના વડે નિરંતર પરિવરેલા, રાજાની કુલલક્ષ્મીની જેમ અનુક્રમે પરણેલી ખત્રીશ હજાર રાજકન્યાએ વડે રિવરેલા, તેમજ જનપદમાં ઉત્પન્ન થયેલી ખીજી અતિ સુંદર અપ્સરા જેવી ખત્રીશ હજાર સુંદરીએથી શેલતે પાયદળની જેમ ખત્રીશ હજાર રાજા, ચારાશી લાખ હાથી ઘેાડા અને રથવડે સંયુક્ત, છન્નુ ક્રોડ સુભટ વડે