________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
''
“ ઇંદ્રના મુકુટની પ્રભારૂપી પાણીમાં મગ્ન થયા છે ચરણકમળ જેના, ભરતક્ષેત્રમાં નષ્ટ થયેલા મેાક્ષ માને પ્રકાશિત કરવામાં દ્વીપક સમાન હે નાથ! જેમ આપે પ્રથમ લેાકવ્યવસ્થા પ્રવર્તાવી, તેવી રીતે ધર્માંતીથ પ્રવર્તાવા, પેાતાના કર્તવ્યને યાદ કરેા.” ૧–ર
૧૭૬
આ પ્રમાણે તે લેાકાંતિક દેવે પ્રભુને વિજ્ઞપ્તિ કરીને દેવલેાકમાં પેાતાના બ્રહ્મલેાકના સ્થાને ગયા. પ્રયા ગ્રહણ કરવાની અભિલાષાવાળા સ્વામી પણ નંદન ઉદ્યાનમાંથી તરત જ પેાતાના પ્રાસાદે આવ્યા. લક્ષ્મ-વવહાર–રજ્ઞ—ટ્વિ—વેશ—કમળસવો । एवं पहुणो पुण्णो, एसो बीओ व उसो ||
પ્રભુના જન્મ વ્યવહાર રાજ્યસ્થિતિ અને વૈરાગ્ય આદિને બતાવનારા સ્વરૂપવાળે આ પ્રમાણે આ ખીજે ઉદ્દેશક પણ સમાપ્ત થયેા.
આ પ્રમાણે શ્રી તપાગચ્છાધિપતિ શ્રી કદ અ-ગિરિ પ્રમુખ અનેક તીથેોના ઉદ્ધારક, શાસનપ્રભાવક, આ-બાલબ્રહ્મચારી, સૂરિશેખર, આચાય વિજયનેમિસૂરીશ્વર પટ્ટાલંકાર, સમયજ્ઞ, શાંતમૂર્તિ, વાત્સલ્યવારિધિ, આચાય વિજયવિજ્ઞાનસૂરીશ્વર પટ્ટધર સિદ્ધાંત મહેદધિ, પ્રાકૃતભાષા વિશારદ, વિજય કસ્તૂરસૂરિ રચિત મહાપુરુષચરિતને વિષે પ્રથમ વર્ગમાં શ્રી ઋષભપ્રભુના જન્મ-વ્યવહાર–રાજ્યસ્થિતિ અને વૈરાગ્ય આદિના સ્વરૂપવાળા ખીજે ઉદ્દેશ.
સમાપ્ત.