________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૨૭
અગ્નિશિખ અને અગ્નિમાવ, વાયુકુમારના વેલમ અને પ્રભજન, સ્તનિતકુમારના સુઘેષ અને મહાઘાષ, ઉદધિકુમારના જલકાંત અને જલપ્રભ, દ્વીપકુમારના પૂણ અને વિશિષ્ટ, ક્રિશિકુમારના અમિત અને અમિતવાહન એમ એ બે ઇંદ્રો છે.
આ પ્રમાણે વ્યંતરામાં પિશાચના ઇંદ્રો કાલ અને મહાકાલ, ભૂતના ઇંદ્રો સુરૂપ અને પ્રતિરૂપ, યક્ષરાજના ઇંદ્રો પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર, રાક્ષસના ઇંદ્રો ભીમ અને મહાભીમ, કિ’નરના ઈંદ્રો કિનર અને કિ'પુરુષ, કપુરુષના ઈંદ્રો સત્પુરુષ અને મહાપુરુષ, મહેારગના ઇંદ્રો અતિકાય અને મહાકાય, ગંધવના ઇંદ્રો ગીતતિ અને ગીતયશ. આ સેાળ બ્ય તરેન્દ્રો છે.
તેમ જ અણુપન્તિ-પશુપન્તિ આદિ વાણવ્યંતરની આઠ નિકાયેાના પણ સેાળ ઇંદ્રો આવ્યા. તે આ પ્રમાણે : અણુપન્તિના સ’નિહિત અને સામાનિક એ એ ઇંદ્રો, પશુપન્તિના એ ઇદ્રો ધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઋષિ અને ઋષિપાલક, ભૂતવાદિતના ઈશ્વર અને મહેશ્વર, ક્રુતિના ઇંદ્રો સુવત્સ અને વિશાલ, મહાકતિના ઇંદ્રો હાસ અને હાસરિત, કાંડના ઇંદ્રો શ્વેત અને મહાશ્વેત, પાવના ઇંદ્રો પવક અને પવકતિ.
ાતિષીઆના અસખ્યાતા ચંદ્ર અને સૂર્ય ચંદ્રો મેરુપર્યંત ઉપર પ્રથમ જિનેશ્વરની આગળ આવ્યા.
આ પ્રમાણે મેરુપવતની ઉપર જિનેશ્વર જન્મમહેાત્સવ કરવા માટે ચાસ ઇંદ્રો આવે છે.