SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચણિ સૌધર્માધિપતિનુ મિજન્મગ્રહથી જયંને લઈને મેરુપર્વત ઉપર ગમન ૭ હવે તે વખતે શાશ્વત ઘટાઓના ગુરણ શબ્દ સ્વના વિમાનામાં થા. તેથી પતના મૂળ જેવા અચળ એવાં પણ આસનેા પાયમાન થયાં અને 'સ'ભ્રમથી હૃદચેા પણ કપાચમાન થયા. તેથી સૌધર્માધિપતિ કેપના આટેપથી લાલ નેત્રવાળા, લલાટપટ્ટમાં ઘડેલી છૂટીથી વિકટ -મુખવાળા, આજ્યને કપાવતા, એક પગ વડે આસનને સ્થિર કરવા જાણે ઉશ્વાસ લેતા, '' આજે યમરાજાએ કેને પત્ર મેક્લ્યા ?’એ પ્રમાણે ખેલતા વને ગ્રહણ કરે છે. તે વખતે ક્રોધ પામેલા સિ ંહ સંરખા ઇંદ્રને જોઈ, સેનાધિપતિ તેને નમસ્કાર કરી વિન ંતિ કરે છે કે હું સ્વામિન! હું સેવક હાવા છતાં આવા આવેશ કેમ ? આદેશ કરેા, તમારા કયા શત્રુને હણું ? તે પછી ઇંદ્ર અવધિજ્ઞાન વડે પ્રથમ જિનેશ્વરના જન્મ જાણીને, ચાર્લ્સેા ગયેા છે ક્રોધ જેના એવે ક્ષણવારમાં પ્રસન્ન મનવાળા, · મેં અનુચિત વિચાયું, મને ધિક્કાર હા, મારું દુષ્કૃત મિથ્યા થા ' એ પ્રમાણે ખેલતા ઇંદ્ર સિહાસનને ત્યાગ કરે છે. ત્યાગ કરીને સાત-આઠ પગલાં જઈ ને, મસ્તકે અલિ કરીને, ડાબે ઢી'ચણુ ભૂમિ ઉપર ન અડે એવી રીતે સ્થાપન કરે છે અને જમણા ઢીંચણને પૃથ્વીતળ ઉપર સ્થાપન કરીને, ત્રણ વખત મસ્તકને પૃથ્વીતળ ઉપર સ્થાપન કરીને, અરિહંતને નમસ્કાર કરીને, રામાંચિત દેહવાળા સ્તુતિ કરે છે.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy