SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂંટ શ્રી ઋષભનાથ ચરિત્ર ત્રીજો સુષમદુષમ આરે એ કાડાકાડી સાગરોપમ પ્રમાણ છે, ચેાથા દુષમસુષમ આરા બેતાલીશ હજાર વર્ષ ન્યૂન એક કડાકાડી સાગરોપમ પ્રમાણ છે, પાંચમા દુષમ આરા એકવીશ હજાર વર્ષ પ્રમાણ છે, છઠ્ઠો દુષમ દુષમ આશ પણ તેટલા એકવીશ હજાર વર્ષ પ્રમાણ છે. જેમ અવસર્પિણીના છ આરા કહ્યા, તેવી રીતે તે જ પ્રતિલેામ (ઉલટા) ક્રમ વડે ઉત્સર્પિણીમાં પણ જાણવા. આ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણીનો ભેગા કરવાથી વીશ કાડાકોડી સાગરોપમ થાય છે. 14 તેમાં પ્રથમ આરામાં મનુષ્ણેા પણ પક્ષ્ચાપમ વિતવાળા, ત્રણ કેાશ ઊંચા, ચાથા,દિવસે ભેાજન કરનારા હાય છે. તે મનુષ્ચા સમચતુરસ્ર સંસ્થાનવાળા, વજ્રઋષભનારાચ સંઘયણવાળા, સ લક્ષણાથી લક્ષિત, સદા સુખવાળા, ક્રોધ-માન-માયા અને લાભ એ ચાર કષાચા જેના મંદ છે એવા, હુંમેશાં સ્વભાવથી અધના ત્યાગ કરનારા હોય છે. તેને મદ્યાંગ વગેરે દશ પ્રકારનાં કલ્પવૃક્ષા અહર્નિશ વાંછિત આપે છે. ત્યાં મદ્યાંગ વૃક્ષેા મદ્ય, ભગવૃક્ષા ભાજન, તુર્થાં ગદ્યક્ષેા વિવિધ પ્રકારનાં વાજિત્ર ઢીપશિખા અને જ્યાતિષ્ઠ વૃક્ષેા ઘણા ઉદ્યોત, ચિત્રાંગ વૃક્ષા વિવિધ પુષ્પો અને માળા, ચિત્રરસ વૃક્ષેા વિવિધ પ્રકારના ભાજય પદાર્થ, મણ્ડંગ ભૂષણા, ગેહકાર વ્રુક્ષા ઉત્તમ ગૃહ, અને અનગ્ન વૃક્ષા દિવ્ય વસ્ત્રો આપે છે. વૃક્ષેા અનેક પ્રકારનાં
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy