________________
( ૨૪૦ )
શિક્ષા માટે સાળ વર્ષો પર્યંતની ઉંમર સુધી શ્રુતપયોય સ્થાવર સાધુઓની પાસે રાખવા ચેાગ્ય છે. જો એના પિતાદિ નિકટ સંબધી સાધુ થયેલ હાય અને તે એની ખરાબર રક્ષા કરી શકે તેમ હાય, તા એ સાધુને એના (પતાદિની પાસે પણ રાખવામાં વાંધા નથી.
૨-સેળ વર્ષ પછીની દીક્ષામાં શાસ્ત્રક્તિ “શિષ્ય-નિષ્ફટિકા” લાગતા નથી, તે પણુ હાલનું આ આખુય બંધારણ કેટલાક અંશે થયેલ અનિચ્છનીય વાતાવરણને લઇને ઠરાવરૂપે બાંધવામાં માવ્યું છે, તેને જ અનુસરતું ઠરાવવામાં આવે છે કે સાલથી અઢાર વર્ષ સુધીના દીક્ષા લેનારને પણ તેના વાલીની રજા સિવાય હાલમાં દીક્ષા આપવી નહી.
૩-અઢાર વર્ષ પછીની ઉમ્મરવાળે દીક્ષા લેનાર માતા, પિતા, ભગિની, ભાર્યા વિગેરે જે નિટ સબધી હાય તેની અનુમતિ મેળવવા માટે તેને પ્રયત્ના કર્યા છતાં પણુ અનુમાત ન મળે તા તે દીક્ષા લઇ શકે છે.
૪-દીક્ષા લેનાર પોતાની સ્થિતિને અનુસારે પોતાના વૃધ્ધ માતાપિતા, સ્ત્રી અને નાના પુત્ર-પુત્રીના નિર્વાહના પ્રાધ કરેલા હાવા જોઇએ.
પ–દીક્ષા દેનારે દીક્ષા લેનારમાં અઢાર દોષ પૈકીના ક્રાઇ ઢાષ ન હૈાય એ ધ્યાનમાં રાખવુ.
૬-દીક્ષા ઋતુબદ્ધ કાળમાં તિથિ-નક્ષત્રાદિ મુહૂત્ત જોઇ ગુભ દિવસે આપવી.
—વયની અપેક્ષાયે અતિશય વૃધ્ધાવસ્થા ન થાય ત્યાં સુધી દીક્ષા આપવી.
૮–પૃહસ્થ, વડીલ કે ગુરૂ ત્રણમાંથી ગમે તે એકને પુછ્યા સિવાય દીક્ષા આપવી નહી.
૨-દેવદ્રવ્ય--૧ દેવદ્રવ્ય ચૈત્ય કે જિનમૂર્તિ સિવાય બીજા કોઇ પણ ક્ષેત્રમાં ન વપરાય.
૨ પ્રભુના મક્રિમાં કે મંદિર બહાર ગમે તે કાણે પ્રભુના નિમિત્તે જે જે ખાલી ખેલાય તે સઘળુ દેવદ્રવ્ય કહેવાય.