________________
(3) जिनपञ्जरनामेदं, यः स्मरेदनुवासरम् । कमलप्रभराजेन्द्र-श्रियं स लभते नरः ॥२३॥
આ જિનપિંજર નામના સ્તોત્રનું જે હંમેશાં સ્મરણ કરે, તે મનુષ્ય કમલ જેવી કાંતિવાળા રાજેદ્રની લક્ષ્મીને પામે છે. ૨૩ प्रातः समुत्थाय पठेत् कृतज्ञो,
यः स्तोत्रमेतज्जिनपंजराख्यम् । आसादयेच्छ्रोकमलप्रभाख्यां,
लक्ष्मी मनोवाञ्छितपूरणाय ॥२४॥
જે બુદ્ધિમાન પુરૂષ પ્રાતઃકાળે ઉઠીને આ જિનપંજર નામના સ્તોત્રને પાઠ કરે, તે પિતાનાં મનવાંછિત પૂર્ણ કરવા માટે શ્રી કમલપ્રભા નામની લહમીને પામે છે. ૨૪. 'श्रीरुद्रपल्लीयवरेण्यगच्छे,
देवप्रभाचार्यपदाब्जहंसः । वादीन्द्रचूडामणिरेष जैनो,
जीयाद गुरुः श्रीकमलप्रभाख्यः ॥२५॥
શ્રીરૂદ્રપલી નામના શ્રેષ્ઠ ગચ્છમાં દેવપ્રભ આચાર્યના ચરણકમળને વિષે હંસ સમાન વાદીંદ્રોના ચૂડામણિ (મુગટ) રૂપ શ્રી કમલપ્રભ નામના આ જૈન ગુરૂ જયવંતા વર્તો. ૨૫.
॥ इति श्रीजिनपञ्जरस्तोत्रं संपूर्णम् ॥
૧ કમળ સરખી કાંતિવાળી. ૨ આ શ્લોક મૂળ પુસ્તકમાં નથી. પરંતુ કમલપ્રભાચાર્યના કઈ શિષ્ય બનાવ્યો હોય એમ સંભવે છે.