________________
ની રહ્યા૨ પરીસહ બેમો છે શીતળ જાવ,
બાકીના લલિત વીશ ઉમણ કહેવાય છે. ૨૨ તીથકરના સાધુ-મહ મલ્યવાન અને પંચરંગી કપડાં પહેરે અને રાષભ ને મહાવીરના સાધુ તે ધોળા તેમ પ્રાય છ વરસ પહેર. * ૨૨ તીર્થકરના સાધુમાં જે સાધુ નિમિત્ત આહાર કર્યો હોય તેને તે ન ખપે, પણ બાકીના બીજા સાધુઓને તે તે ખપે અને રાષભ ને મહાવીરના સાધુઓને તે કોઈ પણ સાધુ માટે કરેલ આહારાદિ કેઈ પણ સાધુને ખપે નહિ.
બાવીસ પ્રકારના અનાચારિયો, - ૧ જે સાધુ રાત્રિયે પાસે એવધાદિક રાખે તે તે ગૃહસ્થ શમાન કહેવાય.
૨ જે સાથ ગૃહસ્થની પાસે શરીર પાવે તે.
૩ જે સાધુ ગૃહાથ પાસેથી એડવા માટે જે તે સૂયગડાંગ ૯ અધ્યયને.
૪. જે સાધુ કાકડી, તરબુચ, ખડબુચ વિનર ફળાદિ છોલેલાં લે તે પન્નવણા તથા દશાશ્રુતસ્કંધે.
૫ જે સાધુ સાધવીના સાથે વિહાર કરે તે આજ્ઞાબહારઠાણાંગસૂત્ર.
૬ જે સાધુ સાધ્વીને લાવ્યે આહાર કરે તે–આચારાંગસૂવે.
૭ જે સાધુ ગોચરી જાય ત્યારે અગર બહાર જાય ત્યારે ભારઊપકરણ–પીઠ–પાટીયા ગૃહસ્થને ભળાવી જાય તે, આજ્ઞાબહાર દશવૈકાલિક ૭ અધ્યયને.
૮ જે સાધુ પુરૂષ વિના સ્ત્રીને બેધ આપે તે–ભગવતીસ.
૯ જે સાધુ બે અઢી ગાઉ ઉપરાંત આહારપાણ લઈ જાય તે ભગવતી તથા ઉત્તરાધ્યયનસૂત્રે.
૧૦ જે સાધુ પૈસા ત ધાતુ રાતે-બ્રહ્મવ્યાકરણમાં
૧૧ જે સાધુ લુગડાં ધંધવરાવે, નાન કરે તે દુરાચારીસુયગડાંગજી અધ્યયને
૧૨ જે સાધુ મોરપીંછી રાખે તે-ગમવ્યાકરણમાં.