________________
દુધ દહી મળે ખાસ જિવંદ પ્રાસાદ પાસ, - ઓષધ વિધનો વાસ છે. તે જણાય છે, શ્રાવક ઉજળા અઝા વિત વક્તિ સાજા તાજા,
વળી રૂડા રાજા વો વિનિત વર્ણાય છે, સુલભ શિક્ષા સઝાય, તેર ભેદો તેમ થાય,
ઊત્તમ શોત્ર જ એહ લલિત લેખાય છે. ૧
પ્રસગે ચાર જણન ક્ષેત્ર આ જન ક્ષેત્રો-પ્રાસાદ પાસ સ્પંડિલ શુભ, સવાધ્યાય ભૂમિ સાર,
ભિક્ષા સુલભ ચારે ભલા, જન ક્ષેત્ર અવધાર. | તેર અશુભ ક્રિયા.
મનહર છંદ અને અનર્થ ક્રિયા હિંસા અને કર્મ કિયા,
દષ્ટિ.વિપર્યાસ ક્રિયા પાંચમી ગણાય છે, મૃષાવાદ કિયા છઠી અદતા દાનની સાત,
મિથ્યાત્વને માન સાથે નવનેટ થાય છે, મિત્રની દશમી દાખી અગિયારે માયા આખી,
પછી બારમી ભાખી તે લેભની લેખાય છે તેરમી ઈર્યા પથિકી નિત્ય તે લલિત નક્કી, પ્રાણુને લાગવા વકી ચેતે ચેતાવાય છે. તે તેર ગાદી (બેસણું).
મનહર છંદ વડ છ તપગચ્છ કોટિકને ચંદ્રગચ્છ,
કતકપુરા ઠેરંટ ગછ ગણાવાય છે, નાગપુરાગછ અને ચાદશીયાગચ્છ ગણું,
ચિતેડાગચછની ગાદી આઠમી મનાય છે, કકપુરાગ૭ પછી જળધારીગચ્છ જાણે, ' મલધારગચ્છ ગાદી અગીયારે થાય છે, સર કમળગછ તેરગાદી ગણી તેમ,
ગાડીનામ બેસણું તે લલિત લખાય છે. ૧