________________
તેમાં સુખની બુદ્ધિને આનંદ માને ભાવાભિનંદી જીવ કહીયે. તેના ૧૧ લક્ષણ નીચે પ્રમાણે છે. તે ૧૧ લક્ષણ–આહાર પૂજાવા ઉપર, રિદ્ધિ ગૃદ્ય શુદ્ધ ને લોભ;
દીન મત્સરી ભયી શકે અજ્ઞાની સવિ અથલ.
' વિશેષાર્થ. ૧ આહારના અથે–જે હું સામાયિકોદિ ધર્મકરણ કરીશ તો જમવાનું મળશે તે વિચારે
૨ પૂજાવા અર્થે–જે હું ધકરણ કરીશ તે લેકમાં પૂજનિક થઈશ તે વિચારે.
૩ ઊપછી અર્થે--વસ્ત્રપાત્રાદિ અ ધમકરણ કરે તે.
૪ રિદ્ધિ, ગારવ--શ્રાવક પિતાના રાગી કરવાના અર્થે ધર્મકરણ કરે તે.
૫ શુક્ર-અગંભીર–પછિદ્ર એળે ને પરગુણ ઢાંકે, ને પિતાના ગુણનો ઉત્કર્ષ કરે તે.
૬ લોભને વશે-યુદગલ-- ભાવવિશે ધન, ધાન્ય, વ, પાત્ર, જસ, કીતિ મેળવવા તત્પર આસક્ત રહેવું તે.
૭ દીન પુદગલ ભાવના આગામી કાળની આજીવિકાની દરેક પ્રકારની ચિંતા કરે, પણ આત્મસ્વરૂપ વિચારે નહી તે. "
૮ મત્સરી પારકા ગુણેને સહન કરી શકે નહીં તે. ૯ ભયવાન-પુણલાદિક વસ્તુના વિયેગને ભય કરે તે. ૧૦ શઠ-જે કુડ કપટ અને માયાથી ભરેલ હોય તે. ૧૧ અજ્ઞાના-સર્વે વસ્તુઓથી અજાણ હોય તે.
બાર વસ્તુની સંખ્યા.
બાર ભાવના વર્ણન તે બારના નામ-અનિત્ય અશરણ ભાવના, સંસાર એકત્વભાવ,
અન્યત્વ અશુચિ ભાવિ ને, આશ્રવે દિલ ઉઠાવ; સંવર નિર્જરા ભાવ જે, લેકસ્વરૂપ લે લક્ષ, બેધિદુર્લભ ધમેં લલિત, પંચમી ગતી પ્રત્યથા.