________________
ત્રીજુ ખાવાથી–અત્યંત ઘણે સરસ આહાર ખાવાથી મરણ પામે તે.
ચેથું વેદના–તે સદ્યાઘાતી શૂલાદિકથી મરણ પામે તે. પાંચમું પરાઘાત-ખાડામાં પડી મરણ પામે તે.
છઠું ફાસે–સપ–અગ્નિ-વિષપ્રમુખ સ્પર્શ) થી મરણ પામે તે.
સાતમું આણપાણ-(શ્વાસોશ્વાસ ઓછાવત્તા લેવાથી કે શ્વાસોશ્વાસ રૂંધનથી) મરણ પામે તે. આયુ બંધાય તે સરાગ નેહે ભયાત્મક, દંડ શાદિક ગ;
અતિ આહાર કર્યા થકી, સૂલાદિ વેદન ગ. પરાઘાત ટે ઘાતક, સર્પાદિક સ્પશે જાણ
શ્વાસોશ્વાસ રેગથી, આયુષ્યનું બંધાણ ભાવસાધુના લીંગ-ક્રિયા માર્ગોનુસારિણી, ધમેં ઉત્કૃષ્ટતા ધાર;
પ્રજ્ઞપણું ને ક્રિયા વિશુદ્ધ, શક્ય અનુષ્ઠાન મુસાર. ભારે ગુણરાગી ભલે, ગુરૂઆણાયે પ્યાર,
ભાવ સાધુનાં તે ભલાં, સાત લીંગ સંભાર. વિનય પ્રકાર– દશની ભક્તિ ન આશાતના, મન વચ કાર્ય માન;
ગુણીસંગ પિત્રુ આજ્ઞાએ, લોકોપચાર જાણ નયના પ્રકાર નેગમ સંગ્રહ વ્યવહાર, ઋજુ ને સંભિરૂઢ
શબ્દ એવંત એમ, નય સાત એમ રૂઢ. એને મુકે નહિ—
મ ગ ગુરૂભકિત ને, શીલ સરવે દયાધર્મ,
વળી વિનય તપ સાતને, મૂક ન સમજી મ. આ સુખમકાલી-અકાળે નહિ કાળે વર્ષે, સાધુ સેવ અસાધુ નહિ,
ગુરૂસંગમાં પ્રીતિ વધુ, મન વચ સુખ ઉછાહી. આ દુ:ખમકાળ–અકાળે વર્ષે કાળે નહિ, કુસાધુ સેવ સાધુ ટાર;
ગુરૂસંગ વત્તાંવ ખાટો, મન વચ દુઃખ અપાર આ પાપનું ફળ-રાગ શેક પરિતાપ દુઃખ, વ્યસન ને વધબંધન,
આપ કીબ અપરાધ ફળ, મળે માનવ ને ગણ, જનમતના પ્રકાર-સર્વજ્ઞ ધર્મ નેતન્વાર્થો, પ્રમાણ પ્રતિભા ધાર,
ભેદ સિદ્ધ પર્યત સાત છે, જેના મતના પ્રકાર.