________________
( ૩૭ ) નગર પ્રવેશે ત્રણવાર ગણવાને મંત્ર.
ॐ ही श्री नमः पार्श्वनाथाय, ही श्री धरणेंद्र पद्मावसाहताय अट्टे मट्टे छद्रान् स्तंभय स्तंभय, दुष्टान् चूरय चूरय मनोवांछितं पूरय पूरय, ऋद्धि वृद्धि कुरु कुरु स्वाहा ॥
વાર અનુસાર પ્રવેશફળ. ગુરુ, શનિ, મંગળવારે–દક્ષિણ સ્વર ચાલતું હોય, તે તે વખતે નગરપ્રવેશ શુભ છે.
બુધ, શુક, સેમ, રવિવારે-વામ વર ચાલતું હોય, તે તે વખતે નગર પ્રવેશ શુભ છે. પણ આપણા સ્થાનથી જ્યારે બહાર જવું હોય, ત્યારે તે સમયે જે તરફને સ્વર ચાલતું હોય, તે તરફને પગ એક નવકાર ગણુને બહાર મૂકી વિહાર કર.
| દિવાળીની રાત્રિયે ગણવાનું ગરણું.
પહેલા પ્રહરે–શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમ:ની ૨૦ નવકારવાળી.
બીજા પ્રહરે-શ્રી મહાવીરસ્વામીપારંગતાય નમ:ની ૨૦ નવકારવાળી.
ચેથા પ્રહરે–શ્રી ગૌતમસ્વામીસર્વજ્ઞાય નમાની ૨૦ નવકારવાળી.
શ્રી ગતમસ્વામીના જાપની બીજી રીત. ૐ શો છો ગોતમ સ્વામીને નમઃ (મહા મંગળકર છે.) 8 શો છો તમાય નમેનમઃ
ત્રણ પ્રકારના સ્થવિર–૧ વયસ્થવિર તે સાઠ વર્ષે, ૨ સત્રસ્થવર તે આચારાંગાદિક સિદ્ધાંતને જાણ, ૩ વ્રત સ્થવિર તે ત્રીશ વર્ષના દીક્ષિત.
ચાર વસ્તુની સંખ્યા. એજ શુરવીર–અર્વતાદિક ક્ષમારા, તપ શરા મુનિરાય,
વૈશ્રમણાદિ દાનશૂરા, યુધ્ધ કેશવ કહાય.