SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રીઆચારાંગસૂત્ર : [ વ્યાખ્યાન જિનેશ્વર મહારાજે પદાર્થો જાણું, તેનું સ્વરૂપ નિરૂપણ કરેલ છે, તે મારે માનવા છે” એવા વિચારવાળાને તે મુશ્કેલ નથી. ." તીર્થકર મહારાજાઓએ જે કહેલું તે જ તત્ત્વ , - જેમ હીરે કિંમતી છે. તે દરિદ્રી પાસે છે, છતાં તેને પડછાયો તે દરિદ્રી, લઈ શકે. તેમ આ જીવ અજ્ઞાનીમાં અજ્ઞાની, કમઅક્કલનો હોય તે પણ તે જીવને જિનેશ્વર મહારાજે કેવલજ્ઞાનથી જાણેલા પદાર્થો સ્વરૂપે તેને તત્ત્વ તરીકે માનવાનો નિશ્ચય કરવામાં અડચણ ન જ આવવી જોઈએ. અને તેથી “જિનેશ્વર મહારાજે કહેલું તત્ત્વ એ વાત શાસ્ત્રોમાં જગેજગે પર આવે છે. અહીં પદાર્થો અને તેના સ્વરૂપમાં આપણું જાણવાનું જ્ઞાન પહોંચી શકે તેમ નથી, માટે જ કહે છે કેતીર્થંકર મહારાજાઓએ જે કહેલું તે જ તત્ત્વ. કેવળજ્ઞાનવાળા તીર્થકરેએ કહેલ તે જ તત્ત્વ - અહીં તીર્થકર તે નામથી, સ્થાપનાથી, દ્રવ્યથી પણ હોય તે સર્વનું કહેલું તત્વ કહેવું કે નરકમાં રહેલ શ્રેણિક કે અહીં રહેલા શ્રેણિક જે બેલે તે સર્વ તત્વ ગણવું ? તે કહે છે કે ના. પ્રથમ અમે કહીએ છીએ કે વ્યાપક એવા જે તીર્થકર હેય, અર્થાત તે કેવલજ્ઞાનવાળા જે તીર્થકરે હોય તેઓ જે કહે તે તત્ત્વ. હવે તે જ્ઞાન તેમની સાથે જ જોડાયેલું છે કે બીજાને પણ ખરું? તે કહે છે કે તેમને પણું જ્ઞાનાવરણીયાદિ કર્મ લાગેલું જ હતું, તે તેમણે દૂર કર્યું છે અને કેવલજ્ઞાન પ્રગટ કર્યું છે અને તેથી જે કાંઈ તેમને કહેલ છે તે જ તત્વ છે. તુંબડીમાં કાંકરા નાખો કે બીજી ચીજ નાંખો, તે બધાને અવાજ સરખો લાગે. તેમ અહીં ભગવાને, કેવલજ્ઞાનીએ કહેલું તે જ માનવું, એમજ પ્રરૂપ્યા કરવું કે બેલવું. એ સમજવું શી રીતે ? કોઈ પ્રશ્ન કરે કે-જીવ શું ? અજીવ શું ? તે કેવલજ્ઞાનીએ કહેલ છે ત, એમ બેલવાનું કહેતા નથી, પણ તે તે રસ્તો છે. પણ તેમણે જે કહેલ છે તે પણ સાથે જણાવીએ છીએ. સૂત્રની વ્યાખ્યામાં જે સૂત્રા
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy