________________
e
અઃ—એ પ્રમાણે કમળાના બીજે વલય જાણવા. ત્રીજા વલયને વિષે ચારે દિશાઓમાં આત્મરક્ષક દેવીએાના ચાર ચાર હજાર કમળા છે, તેથી સર્વ મળીને સાળ હજાર કમળા આત્મરક્ષક દેવીઓના છે. ૪૪
ઇમ-એ
તઇએ-ત્રીજા વલયમાં
ભીમ-ખીજો
પિરÒવા-પરિક્ષેપ, વલય અભિએગાઇ તિવલએ, કુંતીસચત્તાડયાલલક્ખાઈ; ઈંગકેડિ વીસ લખ્ખા, સા વીસ* સયં સબ્વે ૪૫
અભિએગાઇ આલિયેાગિક
આ
ગકાર્ડિએક ક્રોડ
વીસલકખા-સ લાખ
સી–સા ( પચાસ હજાર )
વીસ સય-એક સે। વીસ
અ:—આભિયોગિક વિગેરે દેવાના કમળા ત્રણ વલયમાં (ચાથા, પાંચમા તે છઠ્ઠા વલયમાં) આવેલા છે. તેમાં અનુક્રમે મત્રીશ લાખ, ચાળીશ લાખ અને અડતાળીશ લાખ કમળા છે. આ અને ઉપરના સ મળીને એક કરોડ વીશ લાખ, અધ લાખ સહિત એટલે પચાસ હજાર, એક સે ને વીશ ૧૨૦૫૦૧૨૦ કમળા હોય છે. ૪૫
સ્થાપના.
તિવલએ-ત્રણ વલયમાં ૬તીસ–ત્રાસ
દેવાના
૪
ચત્ત-ચાલીસ
અડયાલ લક્ષ્મા-અડતાલીસ
લાખ
૧ મૂળ કમળ
૨ આભરણના કમળ
સાલસ સહસ-સાળ હજાર
આયરકખાણ-આત્મ રક્ષાનાં
૧
(પહેલા વલયમાં) ૧૦૮