SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ રમી કયા દ્રહમાં કઈ દેવી વસે છે તે જણાવનાર યંત્ર – ગિરિનામ. | કહનામ. | તેમાં વસનારી દેવીનાં નામ હિમવંત પદ્મ શ્રીદેવી શિખરી પુંડરીક લક્ષ્મીદેવી મહાહિમવંત મહાપદ્ય હીદેવી મહાપુંડરીક બુદ્ધિદેવી નિષેધ તિગિચ્છિ ધીદેવી નીલવંત | કેશરી કીર્તિદેવી તે કહેમાં રહેલા કમળનું પ્રમાણ કહે છે – જલુવરિ કેસદગુઍ, દહવિત્થરપણસયંસવિત્યારે; બાહલે વિત્થરદ્ધ, કમલં દેવીણ મૂલિí. ૩૭ જલવરિ-પાણી ઉપર બાહલે-જાડાઈ કેસદુગ–બે કેશ વિત્થરદ્ધ-વિસ્તારથી અર્ધ પ્રમાણ ઉચ્ચ-ઉંચું દેવીણ-દેવીઓનું પણુ યંસ-પાંચસમા ભાગ જેટલું મૂર્લિં -મૂળ, મુખ્ય અર્થ:–શ્રી વિગેરે સર્વ દેવીઓનું મૂળ-મુખ્ય નિવાસરૂપ કમળ જળની ઉપર બે કેશ ઊંચું છે. તથા કહના વિસ્તારથી પાંચમે ભાગે વિસ્તારવાળું છે, તથા જાડાઈમાં વિસ્તારથી અર્ધ છે. ૩૭ વિવેચનઃ–પૂર્વે કહેલ શ્રીદેવી વગેરે છ દેવીઓનું મૂળ કમળ પાણી ઉપર બે કેશ ઉંચું છે. તથા જે દ્રહમાં તે કમળ આવેલું છે તે દ્રહના પાંચમા ભાગે તેને વિસ્તાર છે. જેમકે શ્રીદેવીનું કમળ પદ્મદ્રહમાં આવેલું છે. તે પદ્મદ્રહનો
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy