SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વિસ્તારવાળા (પહેલા) હોય છે, તથા દશ જન ઊંડા હોય છે. ૩૪ વિવેચન –જંબુદ્વીપમાં હિમવંત પર્વત વગેરે જે ૬ કુલગિરિ પર્વતે કહી ગયા તે દરેક પર્વતની ઉપર વેદિકા સહિત એક એક દ્રહ આવેલ છે. કહ એટલે મોટું સરેવર. એ કહે જે પર્વત ઉપર તેઓ આવેલા છે તે પર્વતની ઉંચાઈથી ૧૦ ગુણ લાંબા છે અને લંબાઈ કરતાં અર્ધ ભાગ જેટલા વિસ્તારવાળાં છે. ઉંડાઈમાં તે દરેક દ્રહ ૧૦ જનની ઉંડાઈવાળાં છે. જેમકે હિમવંત પર્વત ઉપર પદ્ધ નામે પ્રહ આવેલ છે. હિમવંત પર્વત ૧૦૦ એજન ઉંચે છે તેને દશ ગુણ કરવાથી ૧૦૦૦ જનની પદ્મ કડની લંબાઈ આવે છે. અને તેનું અર્ધ કરીએ એટલે ૫૦૦ જનની પહોળાઈ આવે છે. તથા દરેક દ્રહની ઊંડાઈ તો સરખી છે અને તે ૧૦ એજન પ્રમાણ જાણવી. એ પ્રમાણે બીજા દ્રહોનું પ્રમાણ નીચે આપેલા યત્રથી જાણવું. ૩૪ દ્રહની લંબાઈ પહેલાઈને યંત્ર – . કુલગિરિને ઉચાઈયા દગુણહિના પહેલાઈકહને ઉચાઈ ૩°૧૩ 'ઉંચાઇ એજનકભાઈના જન જન એજન | ૧૦૦ ૧૮ ૦૦ ૫ ૦ ૦ ૧૦૦ ૦ ૦ ૧૦ ૦ ૦ ૫૦૦ ૦ ૦ ૨૦૦૦ ૦ ૦ ૧ હિમવંત ૨ શિખરી ૩ મહા હિમવંતા ૪ રૂકમી ૫ નિષધ ૧૬ નીલવંત ૦ . ૦ ૧૦૦૦ ૦ ૦ ૦ ૦ ૪ ૦ ૦ ૦ ૨૦૦૦ ૪૦ ૦ | ૪૦૦૦ ૨૦૦૦
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy