SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૩ અર્થ –પૂર્વે કહેલી આદિ, મધ્ય અને અંત્યની ત્રણ ધ્રુવશશિમાં એક લાખ, અઠોતેર હજાર, આઠસો ને બેંતાળીશ ૧૭૮૮૪ર જન પર્વતના વિસ્તારના મેળવીએ, ત્યારે ધાતકીખંડની ત્રણે પરિધિ થાય છે. ૧૫–૨૩૯ ધાતકીખંડની ત્રણ પરિધિની સ્થાપના – * ધાતકીખંડને પરિધિ | | આદિ પરિષિ મધ્ય પરિધિ અંત્ય પરિધિ _ ચૌદ ક્ષેત્રોએ ઉકેલ ધ્રુવરાશિ | ૧૪૦૨૯૭ ૨૬૬૭ર૦૮ ૩૩૨૧૧૯, બાર વર્ષધર ને બે ! ઇષકારે મળીને કેરી રાશિ ! ૧૭૮૮૪ર ૧૭૮૮૪ર ૧૭૮૮૪૨ ઉપરની બે રકમ મળીને થયેલી રાશિ ૧૫૮૧૧૩૯ ૨૮૪૬૦૫૦ ૪૧૧૦૯૨૧ હવે તે ધ્રુવાંક કેવી રીતે આવે છે તેને વિધિ ગ્રંથાં તરમાં કહ્યું છે, તે આ પ્રમાણે– ઈહ વાહરા જંબૂ, સેલદુગુણવિભૂરા ચ ઉમુઆરા; ખિત્ત કુસંતિલક, અડસયરિ સહસ (અડસય) બીયાલા ૧
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy