SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ લા અને કુળગિરિની પાસે ૫૮૪૪ જન વિસ્તાર છે એ સંપ્રદાય છે, વળી જંબૂદ્વીપના ૧૬ કહે કરતાં અહીંના ૩૨ દ્રહને વિસ્તાર તથા લંબાઈ અનુક્રમે બમણા છે, તેમજ દીર્ધ પર્વત એટલે ૧૨ વર્ષધર, ૩ર વક્ષસ્કાર, ૬૮ વૈતાઢય અને ૮ ગજદંત એમને વિસ્તાર પણ જંબૂકોપના તે તે પર્વતે કરતાં બમણે જાણ. કમળને વિસ્તાર પણ બમણે જાણ. તેમજ નદીઓની ઉંડાઈ બમણી છે તે યંત્રમાં જણાવી છે. ૬-ર૩૦ હવે ભદ્રણાલ વનનું પ્રમાણ કહે છે – ઈગલકપુ સત્તસહસા, અડસય ગુણસીઈ ભાલવણું પુવાવરદીહંત, જામુત્તર અક્સીભઈબં, ૭-૬૩૧ ઈગલકમ્મુ-એક લાખ પુબ્યાવરદીહં-પૂર્વથી પશ્ચિમ ગુણસીઈ–અગણાએંસી જામુત્તર-દક્ષિણથી ઉત્તર ભદ્દઘાલવણું–ભદ્રસાલવન અલીભઈબં-અસીમા ભાગે અર્થ–સાલ વન એક લાખ, સાત હજાર, આઠ સે ને એગણએંશી (૧૦૭૮૭૯) જન પૂર્વ પશ્ચિમ લાંબું છે, તથા દક્ષિણ-ઉત્તર અઠયાસી વડે ભાગ દઈએ તેટલું પહેલું છે. ૭–૨૩૧ વિસ્તરાર્થધાતકી ખંડ ચાર લાખ જન પહોળા છે. તેમાંથી બે વનમુખે ૧૧૬૮૮ જન રોક્યા છે. આઠ વક્ષસકારોએ ૮૦૦૦ એજન કયા છે. છ અન્તર નદીઓએ ૧૫૦૦ યેાજન રોકયા છે. તથા ૧૬ વિજોએ ૧૫૩૬૫૪
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy