SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પંક્તિ (શ્રેણિ) માં ૨૧૫ કળશો છે, બીજી પંક્તિમાં ૨૧૬, ત્રીજીમાં ૨૧૭, એમ એક એક કળશ વધારતાં નવમી પંક્તિમાં ૨૨૩ કળશે હેાય છે, કેમકે દરેક પંક્તિમાં ઉત્તરોત્તર લવણુ સમુદ્રની પરિધિમાં વૃદ્ધિ થતી હોવાથી એક એક કળશ વધે છે, તેને સમાવેશ થાય છે. આ રીતે એક આંતરાની નવે પંકિતના કુલ કળશો ૧૯૭૧ થાય છે. એજ રીતે ચારે તરાના મળીને ૭૮૮૪ લઘુ પાતાળકલશે હાય છે. ૬૨૦૦ હવે પાતાળકળશના અધિપતિ દેના નામ વિગેરે કહે છે: કાલે આ મહાકાલે, વેલંબમંજણે ચીસુ સુરા પલિઓવમાઉ તહ, એસેસ સુરા તયદ્વાઉ. ૭-૨૦૧ કાલે-કાલ દેવ ચઉ–ચાર કલશોના મહાકાલે–મહાકાલ દેવ પલિઓવમાણે–પાપમના ' , ' અયુબવાળા વેબ-લબ દેવ એસેસ–બાકીનાના (લઘુકળશના) પભજ-પ્રશંજન દેવ | તયહાઉ–તેનાથી અર્ધાઆયુષ્યવાળા અથ–ચાર મોટા પાતાળકળશના અનુક્રમે કાળ અને મહાકાળ, વેલંબ અને પ્રભંજન એ નામના પલ્યોપમના આયુષ્યવાળા અધિપતિ દે છે. તથા બાકીના લઘુ કળશોના તેથી અર્ધ આયુષ્યવાળા એટલે અર્ધ પાપમના આયુષ્યવાળા અધિપતિ દે છે. ર૦૧ " સર્વ પાતાળકળશમાં પવન વિભરની સ્થિતિ એ ગાથાવતે કહે છે -
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy