SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ અને સૂર્યના વિમાનેએ અનુક્રમે અને ૬ એજન પ્રમાણ ક્ષેત્રને વિભાગ રેકેલો હોય છે તેનું નામ જ માંડેલા કહેવાય છે. ૧૭૦ એક માંડલાથી બીજા માંડલા સુધીમાં વચ્ચે કેટલું અંતર હોય છે તે કહે છે– પણતીસઅણે ભાગ-તીસ ચઉ આ ભાગ સગા [ભા] યા; અંતરમાણે સમિણે, રવિણે પુણ જે અણે દુણિ. ૧૭૧ ભાગ તીસ-ત્રીસ ભાગ | અંતરમાણ–આંતરાનું પ્રમાણ ચઉર-ચાર | દુન્ન-બે જગ ભાગ-સાતીયા ભાણ અર્થ –ચંદ્રના મંડલનું આંતરું ૩૫ જન એકસઠીયા ૩૦ ભાગ અને એકસઠીયા એક ભાગના સાત ભાગ કરીએ તેવા ૪ ભાગ જેટલું છે. અને સૂર્યના મંડલનું આંતરૂં બે જન છે ૧૭૧ વિવેચન --ચંદ્રના કુલ પંદર માંડલા છે. તેથી તેનાં ૧૪ આંતરાં છે. તે દરેક આંતરાનું પ્રમાણ ૩૫ પેજન, એકસઠીયા ૩૦ ભાગ અને એક એકસઠીયા ભાગના સાત ભાગ કરીએ તેવા ચાર ભાગ પ્રમાણ છે. સૂર્યને ૧૮૪ માંડલા છે. તેથી તેના ૧૮૩ આંતરા છે. તે દરેક આંતરાનું પ્રમાણે બે જનનું છે. આ બંને આંતરા કેવી રીતે આવે છે તે જણાવે છે –
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy