SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ વિજયાના મળીને વિસ્તાર છે, તથા બે માજીના ( પૂને પશ્ચિમના ) વનમુખના વિસ્તાર અઠ્ઠાવન સેા અને ચુમાળીશ ચેાજન છે, તથા સાત સેા અને પચાસ યાજન છ અંતરનદીના વિસ્તાર છે, ચાપન હજાર યોજન મેરૂ અને ભદ્રશાળ વનના વિસ્તાર છે, તથા આઠ વક્ષસ્કાર ગિરિના વિસ્તાર ચાર હજાર યેાજન છે. એ સર્વાંને એકઠા કરવાથી પિરપૂર્ણ એક લાખ યાજન થાય છે. ૧૬૫–૧૯૬ વિવેચન:—મહાવિદેહની એક લાખ યેાજનની લખાઈ છે. તેની અંદર નીચે જણાવ્યા પ્રમાણે આવેલા વિજયાદિક પાંચને વિસ્તાર એકઠા કરવાથી લાખ યાજન થાય છે, તે જણાવે છે.— સાળ વિજયાના વિષ્ણુ ભ - એ વનમુખના વિષ્ણુ ભ છ અંતરનદીના વિષ્ણુ ભ મેરૂના વિષ્ણુ ભ મે માજીના ભદ્રશાલ વનના વિષ્ણુભ આઠ વક્ષસ્કાર ગિરિના વિષ્ણુભ (૧૬૫–૧૬૬ ) ૩૫૪૦૬ યોજન ૫૮૪૪ ચેાજન ૭૫૦ ચેાજન અધેાગ્રામ કયાં છે તે કહે છે: ૧૦૦૦૦ યાજન ૪૪૦૦૦ યાજન ૪૦૦૦ ચેાજન કુલ. ૧૦૦૦૦૦ ચેાજન જોઅણસયદસગ તે, સમધરણીએ અહા અહેાગામા; ખાયાલીસસહસેહિ’, ગંતુ મેરુસ પચ્છિમએ. ૧૬૭ સમધરણીઓ-સમભૂમિથી અહા-નીચે અહેાગમા-અપેાત્રામ માયાલીસ–એ તાલીસ ગંતુ –જઇને પસ્થિમએ-પશ્ચિમ દિશામાં
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy