________________
૧૬૯
સુહાવહે-સુખાવહ ચંદે-ચંદ્ર
સૂર-સૂર
તિઉડ-ત્રિકૂટ
સમવિ-શ્રમણ પણ અંજણ–અંજનગિરિ માયણ-માતંજન અંકાવઈ–અંકાયાતી પહાવઈ પસ્માપાતી આસીવિસ-આશીવિષ
ગે-નાગદેવ દેવે–દેવ વખારગિરિ–વક્ષસ્કાર [પર્વતના] ણામા-નામે
"ાના
અર્થઃ—ચિત્રકૂટ ૧, અને બ્રહ્મકૂટ ૨, નલિનીકૂટ ૩, અને એકશેલકૂટ ૪, અને ત્રિકૂટ ૫, વિશ્રમણકૂટ ૬, વળી અંજનટ ૭, માતંજનકૂટ ૮, નિચે અંકાપાતીફૂટ ૯ પક્ષમાપાતીકૂટ ૧૦, આશીવિષકૂટ ૧૧ તથા સુખાવહફૂટ ૧૨, ચંદ્રકૂટ ૧૬, સૂરફૂટ ૧૪ નાગકૂટ ૧૫ અને દેવકૂટ ૧૬. આ સેળ વક્ષસકાર પર્વતનાં નામે માલ્યવંત નામના રાજદૂત પર્વતથી પ્રદક્ષિણાવતે જાણવાં. ૧૫૦–૧૫૧
હવે ૧૨ અંતરનદીઓનાં નામ કહે છે – ગાહાવઈ ૧ દહવઈ ર, વેગવઈ ૩ તત્ત ૪ મત્ત ૫ ઉમ્મત્તા ૬; ખીરાય ૭ સીયસેયા ૮ તહ અંતેવા
હિણી ૯ ચેવ. ૧૫ર ઉમ્મીમાલિણિ ૧૦ ગંભી–રમાલિણી ૧૧ ફેણમાલિણી
૧૨ ચેવ; સવ્યત્વ વિ દસજેયણ-ઉંડા કુડુમ્ભવા એયા. ૧૫૩