SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ વિજયાદિકની લંબાઈ કહે છે સેલસસહસ્સ પણ ય, બાઉઆ તહ ચદો કલાય; એએસિં સન્વેસિં, આયામો વણમુહાણ ચ. ૧૪૮ બાણઉઆ-બીણ સસિં–સર્વેને તહય–તેમજ આયામ-લંબાઈ એએસિં-એમનો વણ મુહાણું-વનમુખોનો અર્થ –એ સઘળાંની તથા વનમુખની લંબાઈ સોળ હજાર પાંચસે બાણુ યેાજન અને બે કલા (૧૬૫૯૨-૨) પ્રમાણ છે. ૧૪૮ વિવેચન –સેળ હજાર પાંચ સે બાણું પેજન તથા . ઉપર બે કળા એટલે ઓગણુશીયા બે ભાગ આટલે આયામલંબાઈ આ સર્વને એટલે દરેક વિજય, વક્ષસ્કાર અને અંતરનદીને છે. તથા વળી દરેક વનમુખને પણ તેટલે જ આયામ છે એટલે શીતાદા અને શીતા નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે જે ચાર વનમુખ છે તેને પણ તેટલે જ વિસ્તાર છે. ૧૪૮ વક્ષસ્કારની ઉંચાઈ વગેરે કહે છે – ગયદંતગિરિવુચા, વખારા તાણુમંતરણુઈશું; વિજયાણં ચ બિહાણા-ઈ માલવંતા પયોહિણએ ૧૪૯ ગયદંત-ગજદૂત અભિહાણુઈ-નામે ગિરિબુચા-પર્વતની જેમ ઉંચા | માલવંતા-માલ્યવાન ગજદંતથી તાણું–તેમના પાહિણુઓ-પ્રદક્ષિણું વતે
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy