SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ॐ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।। श्रीरत्नशेखरमूरि-विरचित શ્રી લઘુ ક્ષેત્ર સમાસ પ્રકરણ સાથે. મંગલાચરણ વિગેરે – વીર જયસેહરપય-પઈટ્રિઅં પણમિકણ સુ(સ)ગુરૂ ચ; મંત્તિ સસરણ, ખિત્તવિઆરાણુમું છામિ૧ વીર-શ્રી મહાવીર સ્વામીને મંત્તિ-મંદબુદ્ધિવાળો હેવાથી જય-ત્રણ જગતના સસરણા-પિતાના સ્મરણ માટે સેહર–મુગટ સમાન ખિત્ત-ક્ષેત્રના પય-પદ, સ્થાન પદ્રિયં-રહેલા વિઆર-વિચારના પણમિઊણનમસ્કાર કરીને અણુંઅંશને, લેશને, ઉછામિ-વણું છું, સંગ્રહું છું. સુગુરૂ-સુગુરૂને ચ–અને (ઉચ્છામિ-કહું છું). અર્થ:-(ઉદર્વ, અધે, અને તિર્જી લેક રૂ૫) ત્રણ લેકના મુગટ રૂપ મોક્ષ સ્થાનમાં રહેલા શ્રીમહાવીરસ્વામીને અને જયશેખરસૂરિની પાટે રહેલા શ્રી વજસેનસૂરિ નામના પિતાના સુગુરૂને નમસ્કાર કરીને હું (ગ્રંથકર્તા રત્નશેખરસૂરિ) મંદ બુદ્ધિવાળે હેવાથી પિતાના સ્મરણ માટે ક્ષેત્રવિચારના લેશને વીણું છું, એટલે શાસ્ત્રમાંથી થોડું થોડું ગ્રહણ કરૂં છું. ૧
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy