SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ચારે ગજદંત પર્વતનાં વર્ણ તથા નામ કહે છે– અગેઆઈસુ પાહિ-eણ સિરિત્તપીઅનીલાભા સેમણસવિજીપહ-ગંધમાયણમાલવંતકખા. ૧૨૭ અગેયાસુ-અગ્નિ ખૂણો આદિ | સેમણસ-મનસ ગજદૂત પાહિણેણ-પ્રદક્ષિણ વિજજુપહ-વિલુપ્રભ મજદત સિઅ-વેત, બેબી રત્ત-રાતી ગંધમાયણ-ગંધમાદન ગજાંત પીઅ–પીળી માલવંતખા-માવંત નામે નીલાભા–નીલ શનિવાળા ગજત અર્થ:–અગ્નિ ખૂણે આદિ ચાર વિદિશાને વિષે પ્રદક્ષિણના ક્રમે કેત, રક્ત, પીત અને નીલ વર્ણવાલા અનુક્રમે સેમસ, વિઘ...ભ, ગંધમાદન અને માલ્યવંત નામના ચાર ગજાંતા છે. ૧૨૭ વિચન–અગ્નિખૂણામાં સૌમનસ નામને ગજદંત રૂપા જેવા વેત વર્ણવાળે છે , નૈત્ય ખૂણામાં વિદ્યુ—ભ નામને ગજદંત વિદ્ગમ (પરવાળા) જેવા રક્ત વર્ણવાળે છે ૨, વાયવ્ય ખૂણામાં ગંધમાદન નામને ગજદંત સુવર્ણ જેવા પીત વર્ણવાળો છે. ૩ અને ઈશાન ખૂણામાં માલ્યવંત નામને ગજદંત વૈડૂર્યરત્ન જેવા વર્ણવાળે. છે. ૪. ૧૨૭ ગજતની નીચે અલકમાં વસનારી દિકુમારીઓનું સ્થાન કહે છે –
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy