SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ પેતાના ભવનાને વિષે વસે છે તેથી ( સમભૂતલાથી ૯૦૦ ચેાજન ઉંચા તિાઁલાકને અતિક્રમવાથી ) તે ઊર્ધ્વ લેકવાસી કહેવાય છે, તે દિકુમારીઓનાં નામ આ પ્રમાણે૧ મેઘંકરા, ૨ મેઘવતી, ૩ સુમેઘા, ૪ મેઘમાલિની, ૫ સુવા, ૬ વમિત્રા, છ ખલાડુકા, અને ૮ વારિષા. પ્રાસાદની ચારે બાજુએ આવેલી વાવાનાં નામે આ પ્રમાણે—ઇશાન ખૂણામાં રહેલા પ્રાસાદને કૃતી-નદેત્તરા ૧. નંદા ૨, સુનંદા ૩ અને નદિવધિની ૪ એ નામની વાવે છે. અગ્નિ ખૂણામાં રહેલા પ્રાસાદને ફરતી નર્દિષણા ૧, અમેાઘા ૨, ગાસ્તૂપા ૩ અને સુદના ૪ એ નામની વાવે છે. નૈઋત્ય ખૂણાના પ્રાસાદને ફરતી ભદ્રા ૧, વિશાલા ૨,. કુમુદા ૩ અને પુંડરીકણી ૪ એ નામની વાવેા છે અને વાયવ્ય ખૂણામાં રહેલા પ્રાસાદને ફરતી વિજયા ૧, વૈજયંતી ૨. જયંતી ૩ અને અપરાજિતા ૪ એ નામની વાવા છે. કુલ ૧૬ વાવા છે. ૧૨૨ Best હવે નંદનવન આગળ મેરૂના વિસ્તાર કહે છે: વસહસ વસયા, ચઉપણા ઇચ્ચિગારહાયા ય; ણ દણબહિવિકખંભા, સહસૂણેા હાઈ મઝમ્મિ. ૧૨૩ ચપન્ના-ચાપન ઈચ-વળી છ દગાર ભાગા-અગિરીઆ ભાગ અહિં બહારન સહસ્રણા-હજાર યેાજન એછે મન્ત્રમિ-અંદરના અ:—નંદનવનના બહારના વિષ્ણુ ભ નવ હજાર અગિરીઆ છ ભાગ પ્રમાણ નવસા ચાપન ચેાજન અને
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy