SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ અર્થ :કુલગિરિ ઉપર આવેલા ચૈત્યગૃહા અને પ્રાસાદોથી આ ( ચૈત્યો અને પ્રાસાદો ) અનુક્રમે સરખા અને આઠ ગુણા છે. અને તે વાવે પચીસ યેાજન પહેાળી અને ખમણી લાંખી છે. ૧૧૬ વિવેચનકુલગિરિ ઉપર આવેલા ચૈત્યગૃહે એટલે જિનભવના અને પ્રાસાદોથી આ પડકવનના જિનભવને અને પ્રાસાદે અનુક્રમે સરખા અને આઠ ગુણા છે. એટલે કે કુલગિરિ ઉપર રહેલા જિનભવનેની જેટલા જ પ્રમાણવાળા પડકવનના જિનભવનો છે અને કુલિશિર ઉપર રહેલા પ્રાસાદોથી આઠ ગુણા પ્રમાણવાળા પડકવનના પ્રાસાદા છે. જેમકે-કુલગિરિના જિનભવન ૫૦ યેજન લાંબા, ૨૫ ૨ાજન પહેાળા અને ૩૬ યેાજન ઉંચા છે; તેવા જ પડકવનના જિનભવના છે, તથા લગિરિના પ્રાસાદો ૧૨૫ કાશ લાંખા તથા પહેાળા છે તેને આઠ ગુણા કરતાં ૧૦૦૦ કાશ થાય તેને ચારે ભાગતાં ૨૫૦ાજન લાંબા અને પહેાળા પંડકવનના પ્રાસાદો છે. કુલગિરિના પ્રાસાદ ૨૫૦ કાશ ઉંચા છે તેને આઠ ગુણા કરતાં ૨૦૦૦ કાશ થાય તેને ચારે ભાગતાં ૫૦૦ ચેાજન ઉંચા તે પડકવનના પ્રાસાદો છે.
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy