________________
(૬૦) જાય છે, તે પ્રમાણે તે મોટા લેભમાં પરવશ થઈને સાતમી નારકીમાં દુઃખ ભેગવે છે. છે. તેથી શું કરવું તે કહે છે.
જે લોભથી આવું દુખ છે તે પ્રાણી વધુ વિગેરેની પ્રવૃત્તિથી નરકમાં જવું ન પડે માટે વીર પુરૂષ લેભથી દૂર રહે. વળી શેકને અથલા સંસાર જમણ કરાવનાર ભાવ શ્રોતને દૂર કર તથા તું લઘુ ભૂત એટલે મોક્ષ અથવા સંયમ તે તરફ જનારે લઘુભૂતગામી થા, અથવા લઘુભૂત થવાની ઈચ્છાવાળે લઘુભૂત કામી બન; ફરી ઉપદેશ આપે છે તું બાહા તથા અત્યંતર બે પ્રકારે ગાંઠને જ્ઞપરિજ્ઞા વડે જાણીને હમણાં જ ધીર બનીને પ્રત્યાખ્યાન પરિણા વડે છે.
વળી વિષય અભિલાષ તે સંસાર પ્રવાહ છે તેને જાણીને દાંત એટલે ઇન્દ્રિયને દમન કરીને સંયમ પાળ, કેવી રીતે પાળે તે કહે છે, અહીંયાં મિથ્યાત્વાદિ શેવાલથી આચ્છાદિત સંસાર કુંડમાં જીવ રૂપી કાચ તું બનીને શ્રુતિ (જ્ઞાન ભણવું) શ્રદ્ધા તથા સંયમમાં વીર્ય જોડીને કાચ જેમ તરી આવે તેમ તું તરીજા, મનુષ્ય સિવાય મેક્ષ નથી, માટે મનુષ્ય પણામાં તરવાનું કહ્યું પણ પ્રાણીની હિંસાના આરંભનાં કૃત્ય ન કરતે, પાંચ ઇન્દ્રિયે ત્રણ બળ શ્વાસો શ્વાસ અને આયુ તે દશ પ્રાણને ધારણ કરવાથી પ્રાણી