________________
(૩૩) તથા સેપમ નિરૂપમ આયુવા, અલ્પ આવખાવાળે, વિગેરે છે. (૫) નારક તિર્યંચનીવાળે, તથા એકન્દ્રિય, બે ઈદ્રિય, પર્યાપ્ત-અપર્યાપ્ત, સુભગ-દુર્ભાગ વિગેરે છે. (૬) ઊંચગેત્રવાળો, નીચગેત્રવાળે છે. (૭) કૃપણ, ત્યાગી, નિરૂપ ભેગી, નિવાર્ય છે. (૮) આ પ્રમાણે આ કર્મને લીધે સંસારી જીવે ઓળખાય છે. જે આવી રીતે છે તે શું કરવું તે કહે છે. જ્ઞાની વરણીય વિગેરે કર્મ છે તેની ઉપેક્ષા કરીને અથવા તેના બંધને પ્રકૃતિ સ્થિતિ અનુભાવ પ્રદેશરૂપે વિચારીને તેની સત્તા વિપાકને પામેલા પ્રાણીઓ જેવી રીતે ભાવ નિદ્રામાં સુએ છે (અને દુખ ભોગવે છે) તે વિચારીને કર્મ તાડવા ભાવ જાગરણ કરવા સાધુએ ઉદ્યમ કરે, તે કર્મ. તેડવાનું આવા કામથી થાય છે. .
. પ્રથમ આઠ કર્મવાળો માણસ છે તે દીક્ષા લઈને મોહને તેડે પછી અપ્રમાદી થઈ ક્ષપક શ્રેણી કરે તે આઠમે ગુણ સ્થાને કેધાદિ ઓછા કરી અગ્યારમે ગુણ સ્થાને લોભને સર્વથા નાશ કરે અને બારમા ગુણ સ્થાનના અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય કેમ દૂર કરી તેરમે ગુણ સ્થાને ચાર અઘાતી કર્મવાળો રહે. આ ગુણસ્થાને જઘન્યથી અંતમુહુત, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેપીમાં ચડે ઓછો કાળ રહે ત્યારપછી ૧૪ મે ગુણસ્થાને પાંજ