________________
(૧૧)
બતાવેલ છે, તે આચાર્યના અભિપ્રાયને હવે પ્રગટ કરે છે. सी उण्ह फाससुह दुह परीसह कसाय वेय सोय
हुजसमणो सया उज्जुओ, य तव संजमो वसमे ॥
જિ. જા. ૨૨૦ . * શીત અને ઊણે એ બન્નેને જે સ્પર્શ છે, તેને સહન કરે, એટલે, શીતસ્પર્શ અને ઊષ્ણસ્પર્શ શરીરે (અધિકપણામાં) લાગવાથી જીવવેદનાને અનુભવતા હોય; છતાં આર્તધ્યાન ન કરે, એટલે, શરીર અને મનને અનુકુળ થતાં સુખ અને વિપરિત થતાં દુઃખ અનુભવે; તથા પરિષહ કષાચવેદ તથા શેક જે ઠંડી તથા ગરમીથી ઉત્પન્ન થાય તે બધાંને સહે છે. આ પ્રમાણે કંડ અને ઊષ્ણ વિગેરે સહીને સાધુ હંમેશાં તપ અને સંયમના ઊપશમમાં ઊદ્યમવાળે થાય, (અર્થાત્ ગૃહસ્થ ઊનાળામાં કે, શિયાળામાં જીને દુઃખરૂપી-પાણી છાંટવાનું કે, અગ્નિ બાળવાનું પાપ કરે છે. તથા હાયપીટ કરે છે, અથવા, બગીચા વિગેજેમાં જઈ વનસ્પતિને દુઃખ આપી પિતે સુખ માની અહંકાર કરે છે તેવું સાધુએ ન કરવું; પણ સુખ અને સમભાવે સહન કરીને સમાધિમાં રહેવું.) હવે, સમાપ્ત કરતાં એ ઠંડ તાપને ઘણુ પ્રમાણમાં સહેવાં તે બતાવે છે. આ