________________
(૨૯૪) રાગદ્વેષ કષાય અને વિષય રૂપ જે આવર્ત છે, તે અથવા કર્મ બંધને જે ભાવ આવર્ત છે, તેને જોઈને તું વિષય રૂપ ભાવિ આવિને વેદ (આગમ)ને જાણનારે બનીને તેનાથી વિરમ, અર્થાત્ આસ્રવ દ્વારને અટકાવ કર, બીજી પ્રતિમાં “વિ રિદા દેવી પાઠ છે, એટલે આસ્રવ દ્વારને અટકાવી તેનાથી થતા કર્મ બંધને વેદવિદ્ માણસ અભાવ કરે? આસવ દ્વારના નિરાધથી શું થાય ? તે કહે છે, આસવ દ્વારને દૂર કરવા દીક્ષા લઈને પ્રયાસ કરે, તેજ આ પ્રત્યક્ષ પ્રજન છે. અને તે આપણું ચાલુ વાતમાં મુખ્ય છે. તેથી
આ સર્વનામ વાચી શબ્દથી સૂચવ્યું, કે જે કઈ મહા પુરૂષ અતિશય વાળાં (ઉત્તમ સંયમન) કૃત્ય કરીને કે થાય? તે કહે છે–અકર્મા એટલે ઘાતિ કમરહિત બને, (કર્મને અર્થ ઘાતિ કર્મ લીધેલ છે) આ ઘાતિ કર્મ દૂર થવાથી તે વિશેષથી જાણે, તથા સામાન્યથી દેખે છે, તથા બધી લધિઓ તેને થાય છે, એથી તે પૂર્વે જાણે છે, અને પછી દેખે છે. આથી કમને ઉપગ બતાવે છે તે પ્રમાણે તેને દિવ્ય (કેવળ) જ્ઞાન ઉત્પન્ન થવાથી ત્રણ લેકમાં માથાના મુકુટના મણિ સમાન (માનનીય) તથા સુરા સુર નરેંદ્રથી પૂજ્ય બને છે, તથા સંસાર સમુદ્રના કિનારે પહોંચનારે સંપૂર્ણ જાણેલ બની તે પિતે શું કરે? તે કહે છે, તે જાણવાનું જાણેલા સુર અસુર તથા માણસેથી થતી પૂજાને અનુભવીને પણ તેને કૃત્રિમ અનિત્ય અસાર સે પાધિક (ઇંદ્રજાળ જેવી)