________________
(૨૮૭) " આવા પ્રવાદને જીનેશ્વરના પ્રવાદ વડે વિચારવા જેમકે આકાશમાં ઈંદ્ર ધનુષ્ય વિગેરે વિસ્ત્રસા પરિણામે પરિણમીને પિતાને રૂપે બનેલાં છે, તેને બનાવનાર જુદે ઈશ્વર વિગેરે કારણની કલ્પના કરવામાં અતિ પ્રસંગ આવશે, તથા ઘટપટ વિગેરેમાં દંડ ચક્ર ચીવર (કપડું) પાણી કુંભાર તુરી વેમ શલાકા કુવિદ વિગેરેના વ્યાપારથી આંતરા વિના મળતા. આત્મ લાભ વાળાને મુકી તેને બદલે નહી દેખાતા એવા ઈશ્વરથી પદાર્થો બને છે એવી કલ્પના કરતાં રાસભ (ગધેડા) ને પણ કર્તા કાં ન ગણુ ? -
વાદીને ઉત્તર–તનુકરણ વિગેરેમાં પણ પિતાનું કરેલું કર્યો અને તેથી બંધાયેલું કર્મ તેના વિના અવધ્ય છે. પણ પિતાના કર્મની વિચિત્રતા છે. કર્મની ઉપલબ્ધિ સિવાય આવું કયાંથી હોય? જેનાચાર્ય કહે છે, જે તમે એમ માને તે બંનેમાં તે સમાન કથન છે, વળી કારણરૂપ માતા પિતા એક છતાં અપત્યની વિચિત્રતા દેખવાથી અધિક નિમિત્ત વડે ભાવવું, અને તે ઈશ્વરને સ્વીકાર કરવા કરતાં અદષ્ટ (નશીબ) નેજ ઈચ્છવું સારું છે? કારણ કે તેના વિના સુખ દુઃખ સુભગ દુર્ભગ વિગેરે જગની વિચિત્રતા ન હોય ! હવે સાંખ્ય મતવાળા કહે છે.
સત્ત્વ, રજ, તમઃ એ બધાંની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે. પ્રકૃતિથી મહાન, તેથી અહંકાર, તેથી અગ્યાર ઇંદ્રિયે, તેથી પાંચ તન્માત્ર, તેથી પંચભૂત, અને તેથી બુદ્ધિ. એ