________________
(૨૫૪)
શ્રી તત્વ જાણનાર જ્ઞાની સાધુને પણ તેના હાસ વિલાસ ઉપાંગ તથા આંખના કટાક્ષ દેખાડવા વિગેરે બિબેકવડે તે મુંઝવે છે, આ લેકમાં જે કંઈ સ્ત્રી સમૂહ છે તેને મેહરૂપ જાણીને તેઓ પોતે પુરૂષને ન ત્યજે, તે પહેલાં પિતે ત્યજવી, આ તીર્થકરે કહેલું છે, તે બતાવે છે, “મુનિના શ્રી વર્ધમાન સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી તેમણે કહ્યું છે કે, “સ્ત્રીએ ભાવ બંધનરૂપ છે.” એવું પૂર્વે પ્રકર્ષથી કહ્યું છે, અને આ પણ કહ્યું છે કે અતિશે મોહના ઉદયથી પીડાચલે તે ઉદ્દબોધ્યમાન છે પ્રશાથી? ઉ૦ ઇદ્રિના ગ્રામ એટલે તેઓના ધર્મમાં ફસતાં પીડાય, ત્યારે ગ૭માં રહેલ હેય તે ગુરૂ સમજાવે, ઉ, કેવી રીતે? પ્ર. તે કહે છે કે તે સાધુ નિર્બલ નિઃસાર એટલે લુખ્ખું સુકું ખાનારે બને, અથવા નિર્બળ બનીને ખાય, અર્થાત્ ઘણી તપસ્યા કરવાથી શરીર થાકતાં ઈદ્રિના વિષયે પણ શાંત થઈ જાય છે, કારણ કે આહાર છે લેવાથી બળ ઓછું થઈ જાય છે, તે બતાવે છે. અવદરી (ઓછું ખાવું તે) કરે, અને જે અતપ્રાંત ખાવા છતાં પણ મેહ શાંત ન થાય, તે તેથી પણ અસ્નિગ્ધ આહાર વાલ ચણે વિગેરેના ૩૨ કેળીયા માત્ર ખાય, તેથી પણ શાંત ન થાય, તે કાત્સર્ગ વિગેરે કાર્ય કલેશને તપ કરે, તે બતાવે છે, ઉદ્ધવ સ્થાને રહે, તથા શીત અથવા ઉષ્ણતા વિગેરેમાં (એટલે