________________
છે, તે એક સદાચાર છે
(૨૪૯) - से अभिकममाणे पडिकममाणे संकुचमाणे पमारेमाणे विणिवट्टमाणे संपलिजमाण एगया गुण समियस्स रीयओ काय सफासं समणुचिन्ना एगतिया पाणा उद्दायति, इहलोग वेयण विजा वडियं, जं आउहिक्यं कंमं तं परिन्नाय विवेगमेइ, एवं से अप्पमाएण विवेग कि वेयवी (सू० १५८)
તે સાધુ સદા ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલનારો હેય છે, તે અભિકમ જો કે પાછા ફરતે, કે હાથપગને સંકે
તે; હાથ વિગેરે અવયવને પસારતે, બધા અશુભ વેપારથી પાછા હટ, હોય ત્યારે બાબર રીતે બધી બાજુએ હાથપગ વિગેરે શરીરના અવયવોને તથા તેના સ્થાનેને રજોહરણ વિગેરેથી પૂંજીને ગુરૂ કુલવાસમાં વસે, ત્યાં રહેનારની વિધિ કહે છે. જમીન ઉપર એક ઉરૂ (જાઘ) સ્થાપીને બીજે ઊંચે રાખીને બેસે, નિશ્ચળ સ્થાને તમ ન બેસાય તે ભૂમી દેખીને પૂજીને કુકડીના બેસવા પ્રમાણે સંકોચે, અથવા જરૂર પડે લાંબા પહેલા પણ કરે. સુવું હેય; તે પણ મેરની માફક સુવે. કારણકે તે મેરને બીજા પ્રાણીને ભય હોવાથી એક પાસે સુવે, તથા હમેશાં સચેતન સુવે, તેજ પ્રમાણે સાધુને પાસું ફેરવવું હોય તે પણ દેખીને પુંજીને ફેરવે, એજ પ્રમાણે બધી ક્રિયાઓ પુંજ પ્રમાઈ ને યતનાથી કરે; આ પ્રમાણે અપ્રમાદી પણે ક્રિયા કરતાં છતાં અવશ્ય