________________
(૨૨૪) ઉત્તર–પિતે શાકયાદિ સાધુ સમુદાય ને પણ પંચ મહાવ્રત ભારના આરેપણના અભાવથી તથા તેમનાં અનુષ્ઠાન સાવધ વ્યાપારવાળાં હેવાથી પૂર્વોત્થાયી નથી, તેમ દીક્ષાના અભાવથી પશ્ચાત્ નિપાતા પણ નથી તેથી તે ગૃહસ્થ સમાનજ છે, કારણ કે તે બંનેમાં આસ્રવ દ્વારેનું - રેકાણું નથી, અથવા ઉદાયી રાજાને મારનારા વિનય રત્ન સાધુ જે કપટી ચેથે ભાંગે છે. તેજ પ્રમાણે બીજા પણ જેઓ સાવદ્ય અનુષ્ઠાન કરનારા છે. તે પણ તેવાજ છે, તે બતાવે છે. જેઓ સ્વધ્યા (જૈન મતના) પાસસ્થા (૫તિત સાધુ) વિગેરે બંને પ્રકારની પરિક્ષા વડે લેક સ્વરૂપને જાણી (વત સમજીને લઈને) પાછા રાંધવા રંધાવવા માટે તેજ લેક (ગ્રહ)ને આશ્રયે રહે છે, અથવા ગૃહસ્થને શોધે છે તેના ઉપર મમત્વ કરી આધાક આહાર લે છે.) તેઓ પણ ગૃહસ્થ સરખાજ જાણવા, આ પિતાની બુદ્ધિથી નહીં. પણ શાસકારનું વચન છે, તે બતાવે છે. .. एवं नियाय मुणिणा पोहय, इह आणाकंखी पंडिए अणिहे, पुवावररायं जयमाणे, सया सीलं सुपेहाए सुणिया भवे अकामे अझंझे, इमेण चेव ગુજ, જિતે ગુણેજ થાશે ? / સૂરા
પરં–જે ઉત્થાન નિપાત વિગેરે પૂર્વે બતાવ્યું, તે