________________
(૨૧૩). आवंति के यावंति लोगसि परिगहावंती, से अप्पं वापहुंवा अणुंवा थूलंबाचितमंतंवा अचि. त्तमंतंचा एएसु चेव परिग्गहावंती, एतदेव एगर्सि महन्भयं भवइ, लोग वित्तं च णं उवेहाए, एएसंगे વિવો (સૂ૦ ૨૪૧).
જે કોઈ મનુષ્ય આ લેકમાં પરિગ્રહ યુક્ત છે તેમની પાસે આવી રીતને પરિગ્રહ છે, તેમi Rા જે પરિગ્રહાય લેવાય) તે પરિગ્રહ છે તે અલ્પ (ઓ) હેય, જેમ છોકરાને રમવાની કેડીઓ, વિગેરે, અથવા ધનધાન્ય, સેનુ, ગામ, દેશ, વિગેરે ઘણે પરિગ્રહ હોય; અથવા તૃણ, લાકડું વિગેરે મૂલ્યથી અણું (ઓછી કિંમતનું) હેય; અથવા પ્રમાણ (કદમાં) નાનું વજી (હીરે ) વિગેરે ય; અથવા મૂલ્યથી તથા પ્રમાણથી સ્થળ (મેટું) હાથી ઘોડા વિગેરે હોય; અને આ વસ્તુઓ સચિત્ત અથવા અચિત્ત હોય. આ બતાવેલા પરિગ્રહવડે પરિગ્રહવાળા બનીને , એ પરિગ્રહ રાખનારા ગૃહસ્થીઓ સાથેજ વેષધારી સાધુઓ રહેનારા હેય. (જેમકેગૃહસ્થનું ઘર, અને વેષધારી મઠ કે સ્વમાલિકીને ઊપાશ્રય તથા ગૃહસ્થને ધન તેમ વેષધારીને દ્રવ્ય, તથા ગૃહસ્થને નેકર-ચાકરને બેટા-બેટીને પરિવાર. તેમ વેષધારીને નેકર-ચાકર, અને ચેલાએલીને વ્યવસાય, આ મમત્વભાવે પરિગ્રહ છે.)