________________
થાય છે. તેમાં, ઊપકમમાં અર્થાધિકાર બે પ્રકારે છે, તેમાં અધ્યયનને અધિકાર પૂર્વે કહો છે. અને ઊદેશને અર્થઅધિકારને હવે, નિર્યુક્તિકાર બતાવે છે. पढमे सुत्ता अस्संजयत्ति, बिइए दुई अणुहवंति२ तहए न हुदुक्खणं, अकरण याए व समणुत्तिः ॥
* જિ. . ૨૧૮ उद्देसंमि चउत्थे, अहिगारो उ वमणं कसायाणं । पाव विरईओ विउणो, उ संजमो एत्थ मुक्खुति॥
-
નિ. પા. ૨૧ - (૧) પહેલા ઊદેશામાં કહ્યું છે કે–જે ભાવનિદ્રામાં સુતા છે, તે સારા વિવેકથીરહિત છે. . પ્રશ્ન –તે કયા છે?
ઉત્તરજે ગૃહસ્થ છે તે. - તે ભાવથી સુતેલાઓના દે કહે છે, તથા જે ભાવથી જાગતા છે, તેના ગુણને બતાવે છે. તે સૂત્ર “રામણું વિગેરે.
(૨) બીજા દેશામાં જે ગૃહસ્થ ભાવનિદ્રામાં સુતેલા છે, તેમને થતાં દુખે બતાવે છે. તે “સૂત્ર જામેલા
ત્રીજામાં કહ્યું છે કે ફક્ત દુખ સહન કરવાથી જ સાધુ ન કહેવાય; પણ જે, સંયમ અનુષ્ઠાન કરે તે તે સાધુ છે. નહીંતે, તે સાધુ નહીં. તે સૂત્ર કહે છે. “સાત્તિ '