________________
(૧૮૭) સુખને અથી તે કામાને ત્યજતે નથી, અને વિષય રસ ન છોડ વાથી પાછો મરણના મુખમાં જાય છે, તેથી જન્મ જરા મરણ રેગ શેકથી ઘેરાયેલે સુખથી દૂર રહે છે, તે અધિક વિષય રસીયાને મૃત્યુના મુખમાં પડતાં શું થાય છે તે કહે છે, “રેવ. વિગેરે” પછી તે વિષય સુખના કિનારે આવતેજ નથી તેને અભિલાષ હૃદયમાં રહેવાથી કામ વાસનાને ન ત્યાગવાથી સંસારથી દૂર નથી થતું, અથવા જેને અધિક વિષય આસ્વાદ છે તે કર્મની અંદર છે કે બહાર છે! ઉત્તર “બેરે. તે જીવકર્મના મધ્યમાં ભિન્નગ્રંથી, હવાથી નથી; કારણકે, ભવિષ્યમાં તેનાં કર્મ અવશ્ય ક્ષય થશે તેમ દૂર પણ નથી; કાણૂકે, કેટીકેટી (કડાકે) સાગરેપમમાં ઓછું એવી તેની સ્થિતિ છે, પૂર્વે કહેલાં કારણેથી ચાગ્નિની પ્રાપ્તિમાં જ તે કર્મની અંદર નથી તેમ દૂર નથી. એમ બોલવું શક્ય છે. (ચરિત્ર આત્મામાં એકવાર ફરશ્ય હેય; તે, તેને મિક્ષ થાય છે, અથવા જેણે આ પ્રાણનું લેવારૂપ કર્મ ન કર્યું, તે સંસારના અતત છે. કે બહાર વર્તે છે.! તેવી શંકાનું સમાધાન કરે છે, તે જીવ રક્ષક સાધુનાં ઘાતિકર્મો ક્ષય થવાથી કેવળી તે સંસારને મધ્યમાં નગણાય, તેમ દૂર પણ નથી, કારણ કે ચાર અઘાતિકર્મ બાકી છે, આ (કેવળીને આશ્રયી છે) જેણે ગ્રંથી ભેદ કરીને દુષ્માષ્ય એવું સમ્યકત્વ પ્રાપ્ત કર્યું